Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Gojariya - online gujarat news

Tag: Gojariya

મહેસાણા : ગોજારીયાની શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજની વાડી ખાતે બિરાજમાન શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરનો યોજાયો ભવ્ય દશાબ્દિ મહોત્સવ

મહેસાણા જિલ્લાના ગોજારીયા શહેર ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજની વાડી આવેલી છે, જ્યાં શ્રી બ્રહ્માણી માતાજીનું ખૂબ જ સુંદર…

મહેસાણા : ગોજારીયા ગામના શ્રી રણછોડ રાય મંદિર દ્વારા યોજાયો ભવ્ય ૨૧મો રથયાત્રા મહોત્સવ

મહેસાણા જિલ્લાના ગોજારીયા શહેરમાં તળપદ વિસ્તારમાં શ્રી રણછોડરાયજી ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના ધર્માદા ટ્રસ્ટ…

મહેસાણા : ગોજારીયા ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ સંચાલિત શ્રી બ્રહ્માણી માતાજી મંદિરના દશાબ્દિ વર્ષની ઉજવણી ના ભાગરૂપે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કથાનુ ભવ્ય આયોજન : મુખ્ય યજમાન શ્રી કેશવલાલ પ્રજાપતિ ટીંટોદણ

ગુજરાતના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ગામ ખાતે જ્યાં શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ…

મહેસાણા : ગોજારીયાના વાંટા વિસ્તારમા યોજાયો શ્રી ગણપતી મંદિરનો ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ગામ ખાતે વાંટા વિસ્તારમાં હાઇવે ઉપર જ શ્રી ગણપતિ મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર…

મહેસાણા : ગોઝારીયા ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયો ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાના સમર્થનમા ભવ્ય સ્નેહ મિલન સમારોહ

ગોઝારીયા ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાના સમર્થનમા ભવ્ય સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ…

મહેસાણા : ગોજારીયા ગામ ખાતે આવેલા શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર ખાતે યોજાયો ૯૧મો દિવ્ય પાટોત્સવ

મહેસાણા જિલ્લાના ગોજારીયા ગામમાં અતિ પૌરાણિક એવું શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે, કહેવાય છે કે સમગ્ર મહેસાણા જીલ્લામા વિશ્વકર્મા…

મહેસાણા : ગોજારીયાના શ્રી વાંટા વિસ્તાર સમસ્ત પાટીદાર ભાઈઓ દ્વારા શ્રી અંબકેશ્વર મહાદેવજી મંદિર ખાતે શિવરાત્રી નિમિતે યોજાયો ભવ્યાતિભવ્ય મહારુદ્ર યજ્ઞ

તાલુકા જિલ્લા મહેસાણાના ગોજારીયા ગામ ખાતે વાંટા વિસ્તારમા શ્રી અંબકેશ્વર મહાદેવજી મંદિરનું ખુબ જ અલૌકિક અને પૌરાણિક મંદિર આવેલું છે,…

મહેસાણા : ગોજારીયામા આવેલ લીંબચ માં મંદિર ખાતે ઘુમાસણ ગામના સમાજ શ્રેષ્ઠી અમરદાતાશ્રી દિવંગત શ્રી હીરાલાલ ગિરધરલાલ નાયીની પ્રાર્થનાસભા યોજાઈ

તાલુકા જીલ્લા મહેસાણાના ગોજારીયા માં આવેલ લીમ્બચ વાડી ખાતે ઘુમાસણ ગામના હાલ મુંબઈ નિવાસી સમાજ શ્રેષ્ઠી અમરદાતા એવા દિવંગત શ્રી…