મહેસાણા જિલ્લાના ગોજારીયા શહેર ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજની વાડી આવેલી છે, જ્યાં શ્રી બ્રહ્માણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિરને દસ વર્ષ પૂર્ણ થતા અહીંયા દશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા 51 કુંડીય સહસ્ર ચંડી મહાયજ્ઞનું ત્રીદિવસિય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સમાજ બંધુઓ જોડાય છે, આ કાર્યક્રમ 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાય રહ્યો છે, જેમાં અનેકવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અને ગુજરાત પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી કેશવભાઈ પ્રજાપતિ તથા શ્રી ગોપાલભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Brahmani Mataji Mandir Gojariya Celebrated Dashabdi Mahotsav 2024
Shree Brahmani Mataji Mandir, Gojariya, Dashabdi Mahotsav, 2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *