Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Gandhinagar - online gujarat news - Page 21

Tag: Gandhinagar

કલોલની યોજાવાની રથયાત્રામા ભગવાન શ્રી જગન્નાથનુ મામેરું શ્રી કૃશાંગ વિનોદભાઈ બારોટ (પિન્ટુભાઈ) પરિવાર દ્વારા ભરાયુ

ગાંધીનગર શહેરના કલોલ ખાતે અષાઢી બીજના શુભ દીવસે ભગવાન શ્રી જગન્નાથની ૧૩મી રથયાત્રાનુ કરવામા આવ્યુ છે, જેનુ મામેરા ભરવાનુ સૌભાગ્ય…

ગાંધીનગરના અંબાપુર ગામ ખાતે યોજાયો શ્રી સ્વામિનારાયણ મંદિરનો દિવ્ય ૪૫મો પાટોત્સવ

તાલુકા-જિલ્લા ગાંધીનગરના અંબાપુર ગામ માં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ દિવ્ય અને…

દહેગામના શ્રી લીંબચ ધામ ખાતે યોજાયો માતાજીનો ૯૬મો ભવ્ય પાટોત્સવ

તાલુકા-જિલ્લા ગાંધીનગરના દહેગામ ખાતે શ્રી લીમ્બચ માતાજી નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જય શ્રી લીમ્બચ માતાજી…

અંબોડના ઐતિહાસીક શ્રી મહાકાળી મંદિર (મીની પાવાગઢ) દ્વારા યોજાયો ૯મો દિવ્ય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામ મા ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણમાં જગત જનની મા મહાકાળીનુ ઐતિહાસિક અને ભવ્ય…

છત્રાલ ગામના શ્રી છત્રેશ્વર મહાદેવજી મંદિરે શિવરાત્રી નિમિત્તે યોજાયો મહાયજ્ઞ, દર્શન માટે ઉમટ્યા ભક્તો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં હાઇવે ઉપર જ શ્રી છત્રેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

ગાંધીનગર જીલ્લાના ઉવારસદ ગામના રાણજીપુરા વિસ્તારમાં યોજાયો શ્રી બળિયાદેવ મહારાજ નો છઠ્ઠો પાટોત્સવ

તાલુકા-જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામમાં રાણજીપુરા વિસ્તારમા શ્રી બળિયાદેવજી મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી બળીયાદેવજી મહારાજ તથા…

ગાંધીનગર જીલ્લાના પોર ગામના ઐતિહાસિક શ્રી હરસિધ્ધિ માતાજીના મંદિરે ઉજવાયો જન્મ જયંતિ મહોત્સવ

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પોર ગામ માં ઐતિહાસીક શ્રી હરસિદ્ધિ માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં કહેવાય છે…

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ખાતે યોજાઈ કમળાબાની શ્રી મેલડીમાતાજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા

ગાંધીનગરના કોલવડા ગામમાં કમળાબા ની શ્રી મેલડી માતાજીનું ખુબ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખુબ…

માણસા તાલુકાના બાપુપુરા ગામ ખાતે યોજાયો શ્રી રામદેવપીર મહારાજ નો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામમાં શ્રી રામદેવપીરજી મહારાજનુ ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ…

ગાંધીનગર જીલ્લાના શેરથા ગામમા યોજાયો શ્રી ખોડીયાર જન્મ જયંતિ મહોત્સવ

તાલુકા જીલ્લા ગાંધીનગર ના શેરથા ગામમા શ્રી ખોડીયાર માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી ખોડીયાર…