તાલુકા જીલ્લા ગાંધીનગર ના શેરથા ગામમા શ્રી ખોડીયાર માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી ખોડીયાર માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં પ્રતિષ્ઠિત છે, સાથે સાથે શ્રી નાગણેશ્વરી માતાજી તથા શ્રી સધી માતાજી પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે, તે જ રીતે આજરોજ ભવ્યાતિભવ્ય શ્રી ખોડીયાર જન્મોત્સવ ઉજવવાનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેને કારણે સમગ્ર મંદિરને શણગારવામાં આવ્યું હતું અને ત્યારબાદ સત્યનારાયણની કથાનું આયોજન કરીને મહાપ્રસાદનું વિતરણ કરાયું હતુ.
મંદિર તથા મંદિરના સંપૂર્ણ ઇતિહાસ વિશે ની માહિતી ગામના શ્રી છનાજી ઠાકોર, સરપંચશ્રી ગુલાબજી ઠાકોર અને નરેન્દ્ર ભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો ખોડિયાર જયંતિ ના દિવ્ય દિવસે કરીએ શેરથા ગામના શ્રી ખોડીયાર માતાજીના દર્શન


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી ખોડિયાર માતાજી મંદિર સેરથા ગાંધીનગર દ્વારા આયોજિત શ્રી ખોડીયાર જન્મ જયંતિ મહોત્સવ 2020


Shree Khodiyar Mataji Mandir sertha Gandhinagar arranged Khodiyar Jayanti Mahotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed