ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામમાં શ્રી રામદેવપીરજી મહારાજનુ ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં ત્યાં બિરાજમાન થયા છે, સમસ્ત બાપુપુરા ગ્રામજનો દ્વારા શ્રી રામદેવજી મહારાજનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન યોજાયો હતો, જેમાં કથા મહોત્સવ, મહાયજ્ઞ તથા અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


સમગ્ર કાર્યક્રમની વિગત ગામના શ્રી રમેશભાઇ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.


તો આવો દર્શન કરીએ બાપુપુરામાં બિરાજમાન થયેલ છે શ્રી રામદેવપીર જી મહારાજના


જુઓ સંપૂર્ણ એપિસોડ.


સમસ્ત બાપુપુરા ગ્રામજનો દ્વારા આયોજીત શ્રી રામદેવપીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2021


Bapupura Village arranged Shree Ramdevpir Maharaj Pran Pratishtha Mahotsav 2021

બાપુપુરા, માણસા, ગાંધીનગર, શ્રી રામદેવપીર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ૨૦૨૧, રામદેવપીર મંદિર બાપુપુરા, Bapupura, Mansa, Gandhinagar, Shree Ramdevpir Maharaj Pran Pratishtha Mahotsav, 2021, ramdevpir mandir bapupura

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed