Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Divya Darshan - online gujarat news

Tag: Divya Darshan

મહેસાણા : શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે દિવ્ય દર્શન કરીએ રાધનપુર રોડ સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના

મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર ભવ્યાતિભવ્ય શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું અતિ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી દેવાદિદેવ મહાદેવ ખૂબ…

ચાણસ્મા : શ્રી શનિ જયંતિ નિમિત્તે દિવ્ય દર્શન કરીએ ધાણોદરડાના શ્રી શનિ સંતોષ ધામના

ગુજરાતના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધાણોદરડા ગામ ખાતે જ્યાં ભવ્યાતિભવ્ય શ્રી શનિ સંતોષ…

કડી તાલુકાના વામજ ખાતે યોજાયો પ. પુ. સ્વામી માધવાનંદજી મહારાજનો ૧૪૦મો નિર્વાણ જયંતી મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ગામમા સુંદર શ્રી માધવાનંદ આશ્રમ આવેલો છે, જયાં પરમ પૂજ્ય શ્રી માધવાનંદ સ્વામીજીની સુંદર અને…

ઇડર તાલુકાના મસાલ ગામે યોજાયો શ્રી અંબાજી મંદિરનો ૫૮મો દિવ્ય પાટોત્સવ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મસાલ ગામે શ્રી અંબાજી માતાજીનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, મંદીરમા શ્રી રામ…

વિક્રમ વૈતાલ યુગના શ્રી આગિયા વીર વૈતાલ મંદીરના દિવ્ય દર્શન || ભાંખર

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ભાંખર ગામમા શ્રી આગિયા વીર વૈતાલજીનુ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, જે લોક વાયકા પ્રમાણે…

આવો માગશર સુદ બીજના શુભ દિવસે કરીએ પુંદ્રાસણ ગામના શ્રી રામદેવપીર મહારાજના દિવ્ય દર્શન

તાલુકા જીલ્લા ગાંધીનગરના પુંદ્રાસણ ગામમા શ્રી રામદેવપીર મહારાજનુ ખુબ જ સુંદર મંદીર આવેલુ છે, જયાં શ્રી રામદેવજી મહારાજ ખુબ જ…

જય અલખધણી સેવા મંડળ, ચિખોદરા દ્રારા ચિખોદરા થી જુના રણુજા (રાજસ્થાન) ૮મા પગપાળા યાત્રા સંઘનુ આયોજન કરાયુ

આણંદ જિલ્લાના ચિખોદરા ખાતે આવેલા જય અલખધણી સેવા મંડળ દ્વારા ચિખોદરા થી જુના રણુજા (રાજસ્થાન) પગપાળા યાત્રા સંઘ નું દર…

ખેડા જીલ્લાના માંકવા ગામે ઉજવાયો શ્રી અંબાજી માતાજીનો બીજો દિવ્ય પાટોત્સવ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના માંકવા ગામમા શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, મંદિરમાં શ્રી અંબાજી માતાજી ખુબ…

શ્રી દત્ત મંદીર ગાંધીનગર દ્રારા આયોજીત પરમ પુજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની ૧૨૩મી જન્મજયંતિની ઉજવણી ૨૦૨૦

ગાંધીનગર શહેરના સેક્ટર ૨૮મા શ્રી દત્ત મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે તેજ રીતે દર…