Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 8

Tag: Ahmedabad

અમદાવાદ : ખોડિયાર ગામ ખાતે રબારી નેહડામા સમસ્ત કઈડ પરિવાર દ્વારા યોજાયો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ નજીકના ખોડિયાર ગામ ખાતે રબારી નેહડામાં સમસ્ત કઇડ પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજી તથા શ્રી સિકોતર માતાજીનું ખૂબ જ…

અમદાવાદ : રહાપુરા ગામ ખાતે આવેલ શ્રી ચામુંડા માતાજી મંદિરે સમસ્ત પરમાર પરિવાર દ્વારા યોજાયો તૃતીય પાટોત્સવ

અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયા તાલુકાના રહાપુરા ગામ ખાતે શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક…

સાણંદ : વિરોચનનગર ખાતે આવેલા ઐતિહાસિક શ્રી ખેતીયા નાગદેવ મંદિર ખાતે યોજાયો નુતન સુવર્ણ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામ ખાતે વિરમગામ હાઇવે ઉપર જ ઐતિહાસિક શ્રી ખેતિયા નાગદેવ ભગવાનનું ખૂબ જ સુંદર અને…

અમદાવાદ : સાબરમતી વિસ્તારમા શાસન સેવક પરિવાર દ્વારા જીવદયા રથનુ ભવ્ય લોન્ચિંગ કરાયુ

અમદાવાદના સાબરમતી વિસ્તારમા શ્રી સાબરમતી જૈન સંઘના આંગણે સર્વપ્રથમ વાર પરમ પૂજ્ય શ્રી ચારિત્રરત્નવિજયજી મહારાજ સાહેબની પાવન નીશ્રામાં શાસન સેવક…

અમદાવાદ : રાણીપ ગામમા સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી કળેશ્વરી માતાજીના નવીન મંદિરના ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

અમદાવાદ શહેરના રાણીપ ગામમાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેના…

અમદાવાદ : શાહીબાગ વિસ્તારમાં શ્રી રાજ રાજેશ્વરી સચ્ચિયાય માતા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા યોજાયો ભવ્ય શોભાયાત્રા તથા ભક્તિ સંધ્યા કાર્યક્રમ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શ્રી રાજ રાજેશ્વરી સચ્ચિયાય માતા ટ્રસ્ટ દ્વારા દર ચૈત્ર સુદ પાંચમના ભવ્ય શોભાયાત્રા તથા ભક્તિ સંધ્યાના કાર્યક્રમનું…

અમદાવાદ : સોલા ગામ ખાતે યોજાયો શ્રી બળીયાદેવજી મહારાજના નૂતન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ નજીકના સોલા ગામ ખાતે ઐતિહાસિક શ્રી બળીયાદેવજી મહારાજનું મંદિર આવેલું છે, સમસ્ત ગ્રામજનો દ્વારા જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે ભવ્ય…

અમદાવાદ : સરખેજ ભારતી આશ્રમ ખાતે ગુજરાત કોળી અને ઠાકોર સમાજના સંગઠનો દ્વારા યોજાયો રાજસ્વી સન્માન તથા માંધાતા એવોર્ડ સમારોહ ૨૦૨૩

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગુજરાત કોળી અને ઠાકોર સમાજના સંગઠનો દ્વારા ભવ્ય પ્રથમ રાજસ્વી સન્માન તથા માંધાતા…

દસ્ક્રોઇ : પરઢોલ તથા ઝાક ગામના સીમાડા વચ્ચે આવેલા શ્રી બળીયાદેવ તથા શીતળા માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્યાતિભવ્ય મહાયજ્ઞ મહોત્સવ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના પરઢોલ તથા ઝાક ગામના સીમાડા વચ્ચે શ્રી બળીયાદેવજી મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં…

અમદાવાદ : શિલજ ખાતે શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા યોજાયો ભવ્ય ૧૦મો સમૂહ લગ્નોત્સવ

અમદાવાદ શહેરના શીલજ વિસ્તારમાં શ્રી આશાપુરા ઠાકોર ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ, ગુજરાત દ્વારા ભવ્ય ૧૦મા સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ…