Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 26

Tag: Ahmedabad

કલોલ ખાતે યોજાયી સમસ્ત પ્રજાપતિ સમાજની ત્રીજી રાજકીય સંવેદના ચિંતન બેઠક

ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્રારા ત્રીજી રાજકીય સંવેદના ચિંતન બેઠક યોજવામા આવી હતી, જેમા પ્રજાપતિ સમાજ કેવીરીતે…

નવરંગપુરાના પંચાલ સત્સંગ મંડળ દ્વારા ડાકોર પગપાળા સંઘનું આયોજન

અમદાવાદના નવરંગપુરામા આવેલ પંચાલ સત્સંગ મંડળ દ્રારા છેલ્લા ૭૦ વર્ષથી ડાકોર પગપાળા સંઘનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે આ…

દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલ, વસ્ત્રાલ ખાતે યોજાયો શૈક્ષણિક કૌશલ્ય પ્રદર્શન કાર્યક્રમ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શૈક્ષણિક કૌશલ્ય પ્રદર્શન ૨૦૨૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના દરેક…

અમદાવાદમાં યોજાયો કોમ નાગોરી લુહાર જમાત નો છઠ્ઠો સમુહ લગ્નોત્સવ

અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં કોમ નાગોરી લુહાર જમાત (ગવાડી) અમદાવાદ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન એટલે કે મિલન સાદી 2020 નું આયોજન…

ચાંદખેડામા યોજાયો વણકર સમાજનો ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા વણકર સેવા સંઘ દ્રારા તૃતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા કુલ ૨૬ નવયુગલોએ પ્રભુતામા…

ઇયાવા ગામે યોજાયો શ્રી માત્રી ધામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ઇયાવા વાસણા ગામે શ્રી માત્રી માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…

બાપુનગરમા યોજાયો અનુસૂચિત જાતિનો ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિનો ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ ૧૧…

ઠક્કરનગરમા યોજાયો શ્રી લાભેશ્વર મહાદેવજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમા લાભાર્થ સોસાયટી ખાતે શ્રી લાભેશ્વર મહાદેવજીનુ સુંદર મંદીર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૯.૦૨…

કોબા સર્કલ ખાતે યોજાયો ચાંદખેડાના ગોકુલધામમા બિરાજતા શ્રી ગોવર્ધનનાથનો ફૂલફાગ મનોરથ તથા રસિયાગાન

અમદાવાદ નજીક કોબા સર્કલના સુઘડ ફાર્મ ખાતે શ્રીમદ્દ વલ્લભાચાર્ય સેવા સંઘ દ્રારા પુજ્ય શ્રી જયદેવલાલજી મહોદયના સાનિધ્યમા ચાંદખેડાના ગોકુલધામમા બિરાજતા…

અમદાવાદના નરોડામા યોજાયો સૌરાષ્ટ્ર સઈ-સુથાર સમાજનો સમુહ લગ્નોત્સવ

અમદાવાદના નરોડા વિસ્તારમાં શ્રી સૌરાષ્ટ્ર સઈ – સુથાર જ્ઞાતિ યુવક મંડળ અમદાવાદ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ,…