Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news - Page 19

Tag: Ahmedabad

દસક્રોઈ : વાંચ ગામના શ્રી રામદેવપીર મંદિર ખાતે યોજાયો ભવ્ય 33 જ્યોતનો પાઠ

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના વાંચ ગામમાં સુંદર શ્રી રામદેવપીર મહારાજનુ મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ અદભૂત…

અમદાવાદ : કાંકરીયાના આનંદ પાર્ક સોસાયટી ખાતે મેઘાબેન જોગીના નિવાસ સ્થાને શ્રી લક્ષ્મી સ્વરૂપ ગણેશજીની સ્થાપના

સમગ્ર દેશમાં જ્યારે ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહી છે ત્યારે આપણે આવ્યા છીએ, અમદાવાદના કાંકરિયા વિસ્તારની આનંદ પાર્ક સોસાયટી ખાતે…

અમદાવાદ : ગોતા વિસ્તારમાં આવેલી સન ડિવાઇન 1 સોસાયટી પરિવાર દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવ 2021

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સન ડિવાઇન 1 સોસાયટી દ્વારા છેલ્લા દશ વર્ષથી કોરોના કાળને છોડતા અવિરત ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન…

દસક્રોઈ : રામદેવ નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભાવડા ગામના શ્રી રામદેવપીર મહારાજ મંદિરના દિવ્ય દર્શન

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભાવડા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, જેમા શ્રી રામદેવજી મહારાજ…

બાવળાના કેસરડી ખાતે શ્રી જોધલપીર બાપાના નવીન મંદિરના નવનિર્માણ અર્થે યોજાયો ભવ્ય ભુમી પુજન મહોત્સવ

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેસરડી ગામ ખાતે શ્રી જોધલપીર બાપા ની જીવંત સમાધિ આવેલી છે, જ્યાં શ્રી જોધલપીર બાપાનુ ભવ્ય…

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ઉજવાયો સ્વામી શ્રી લીલાશાહનો 141 મો જન્મ જયંતિ મહોત્સવ

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં સ્વામી લીલાશાહ ધામ આવેલું છે, ગામના સ્વામી લીલાશાહ કર્ણાવતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વામીશ્રી લીલાશાહનો 141મો જન્મ જયંતી…

આવો દિવ્ય દર્શન કરીએ માંડલ તાલુકાના વિઠલાપુર ગોઢ ખાતે ૭૦૦ વર્ષથી બિરાજમાન શ્રી નાસ્તાનીયા હનુમાનજીના

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠલાપુર ગોઢ ગામમાં શ્રી નાસ્તાનીયા હનુમાનજીનું ખૂબ જ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, કહેવાય છે…

હોળી-ધૂળેટીને લઇને અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો શું કહ્યું ?

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું આવ્યું છે. હોળી – ધૂળેટી કાર્યક્રમને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. રાત્રે 9 વાગ્યા પહેલા હોળી દહન કાર્યક્રમ…

અમદાવાદના શ્રી શ્યામ સેવા મંડળ દ્રારા શ્યામબાબાના ૨૧મા ઘ્વજા મહોત્સવનુ આયોજન કરાયુ

અમદાવાદના શ્રી શ્યામ સેવા મંડળ દ્રારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામા આવે છે, જેમા શ્યામબાબાના અખંડ જ્યોત પાઠ, સુંદરકાંડ પાઠ, સમગ્ર…

અમદાવાદમા નિકોલના આંગણે શ્રી રામજી મંદીર નવનિર્માણના લાભાર્થે યોજાઇ “શ્રી રામ કથા”

અમદાવાદના નિકોલ વિસ્તારમાં કઠવાડા ટેબલી તપોવન આશ્રમ દ્વારા શ્રી રોકડિયા બાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતુ,…