અમદાવાદના શ્રી શ્યામ સેવા મંડળ દ્રારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામા આવે છે, જેમા શ્યામબાબાના અખંડ જ્યોત પાઠ, સુંદરકાંડ પાઠ, સમગ્ર દેશમા શ્યામબાબાના ગુણગાન વધે તે અર્થે ધાર્મિક પ્રવૃતિઓ કરવામા આવે છે, એજ રીતે આજરોજ અમદાવાદના શાહીબાગ વિસ્તારમા મંડળ દ્રારા એકવીસમા ઘ્વજા મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જે મહોત્સવ આમતો ખુબ ધામધૂમથી ઉજવવામા આવે છે પણ આ વર્ષે કોરોના મહામારીને કારણે આ ઉત્સવમા સીમિત સંખ્યામા શ્યામ ભક્તો જોડાયા હતા, અને હર્ષોલ્લાસ સાથે બાબાના ભજન કીર્તન ણે ગુણગાન ગાયા હતાં.
કાર્યક્રમની સંપુર્ણ વિગત મંડળ તરફથી શ્રી અજયભાઇ અગ્રવાલ દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ
શ્રી શ્યામ સેવા મંડળ દ્રારા આયોજીત
૨૧મો ધ્વજા મહોત્સવ ૨૦૨૧
Shree Shyam Seva Mandal Ahmedabad Arranged 21st Dhwaja Mahotsav 2021