Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Ahmedabad - online gujarat news

Tag: Ahmedabad

દેત્રોજ : જીવાપુરા ગામના દેવભુમી રમણ ધામ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન કરાયું અખંડ રામધૂનનું આયોજન

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામના દેવભૂમિ રમણ ધામ શ્રી શિવ ગોરખનાથજી ની જગ્યા ખાતે પરમ પૂજ્ય શ્રી બાલકનાથ બાપુના…

અમદાવાદ : દશામાના વ્રતના દિવસોમા દિવ્ય દર્શન કરીએ મુસલમાન અનવર કુંવરમાંને ઘરે પૂજાતા સરખેજના ચમત્કારિક દશામાઁના મંદિરના

આદ્યશક્તિ શ્રી દશામાના વ્રતનો પ્રારંભ આજથી થઈ ગયો છે, ત્યારે આજે આપણે આવ્યા છીએ, અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં જ્યાં મુસલમાન શ્રી…

અમદાવાદ : સાઉથ બોપલ ખાતે શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાતના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ

આજરોજ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમા શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ, ગુજરાતના મધ્યસ્થ કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામા આવ્યો હતો, જેમા હર્ષોલ્લાસ…

અમદાવાદ : ગોતા વિસ્તારમા લાંઘણજ ગામના શ્રી ડેનિસ ચંદ્રકાન્તભાઈ પટેલ ના ૩૮માં જન્મદિવસ નિમિત્તે યોજાઇ ત્રિવેણી સેવાકીય પ્રવૃતિઓ

આજરોજ અમદાવાદના ગોતા વિસ્તારમાં લાંઘણજ ગામના શ્રી ડેનિશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલના 38મો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે…

સાણંદ : મોરૈયા ગામના શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજી મંદિર ખાતે યોજાયો દિવ્ય અને ભવ્ય ૧૬મો પાટોત્સવ ૩૦.૦૬.૨૦૨૪

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામ ખાતે ઐતિહાસિક શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજીનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર ખાતે…

અમદાવાદ : ઓગણજ ગામ ખાતે આવેલ શ્રી આશાપુરા માતાજી મંદિરે ચૌહાણ પરિવાર દ્વારા યોજાયો તિથી મહોત્સવ ૨૦૨૪

અમદાવાદ નજીકના ઓગણજ ગામ ખાતે બસ સ્ટેન્ડ નજીક જ શ્રી આશાપુરા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિરની…

અમદાવાદ : કોબા ખાતે માણસાના દાતા કેટેરર્સ દ્વારા ફૂડ, ફ્રેન્ડ એન્ડ ફન ફેસ્ટિવલ અંતર્ગત વાનગીઓના ટેસ્ટના ડેમોનો કાર્યક્રમ યોજાયો

અમદાવાદના કોબા વિસ્તારમાં માણસાના દાતા કેટરર્સ દ્વારા ફૂડ ફ્રેન્ડ એન્ડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દાતા કેટરર્સના શ્રી પરબતભાઈ પુરોહિત…

અમદાવાદ : ટાગોર હોલ ખાતે કાંકરોલી નરેશ પ. પુ. ગો. ૧૦૮ ડૉ. વાગીશકુમારજી મહારાજશ્રીના ૫૯મા મંગલ જન્મદિનની ભવ્ય ઉજવણી કરાઈ

સમગ્ર માહિતી પૂજ્ય જય જય શ્રી વાગીશકુમાર મહારાજશ્રી તથા શ્રી.મુકેશભાઈ મેહતા અને શ્રી શુભમ શાહ દ્વારા અપાઈ જુઓ સંપૂર્ણ એપિસોડ…

સાણંદ : સનાથલ ગામના ઐતિહાસિક શ્રી નેમનાથ મહાદેવજી મંદિર ખાતે યોજાયો સમગ્ર રાજપૂત ચૌહાણ સમાજ દ્વારા ભવ્ય જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામ ખાતે ઐતિહાસિક શ્રી નેમનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિરનો જીર્ણોદ્ધાર…