Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Adalaj - online gujarat news

Tag: Adalaj

ગાંધીનગર : અડાલજ ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા યોજાયો નવીન શૈક્ષણિક સંકુલ (સૂચિત)ના લાભાર્થે દાતાશ્રીઓનો સન્માન સમારોહ

ગાંધીનગરના જિલ્લાના અડાલજ ખાતે આવેલ ટહુકાની ચેહર માતાજી મંદિર ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને શેરથા નજીક ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક…

ગાંધીનગર : અડાલજ ગામના આંબલી વાસ ખાતે યોજાયા શ્રી અંબાજી માતાજીના ભવ્ય ફૂલોના ગરબા

અડાલજ ગામમાં સેંકડો વર્ષોથી દિવાળીની રાત્રે શ્રી અંબાજી માતાજીના ભવ્ય ફૂલોના ગરબાનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે આ વર્ષે…

ગાંધીનગર : અડાલજ ગામના મહાદેવ વાસ ખાતે યોજાયા શ્રી અંબાજી માતાજીના ભવ્ય ફૂલોના ગરબા

અડાલજ ગામમાં સેંકડો વર્ષોથી દિવાળીની રાત્રે શ્રી અંબાજી માતાજીના ભવ્ય ફૂલોના ગરબાનુ આયોજન કરવામા આવે છે, એજ રીતે આ વર્ષે…

ગાંધીનગર : અડાલજ ખાતે જય બાબારી ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્ય દ્વિતીય સમૂહલગ્નોત્સવ

ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે જય બાબારી ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્યાતિભવ્ય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં…

ગાંધીનગર : અડાલજના પરચાધામ મંદિર ખાતે શ્રી રામાપીર ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો તૃતીય ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવ

આજરોજ ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે આવેલા પરચા ધામ મંદિરમા શ્રી રામદેવપીર ભગવાનના દિવ્ય સાનિધ્યમાં શ્રી રામાપીર ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ…

કલોલ ખાતે અક્ષરનિવાસી શ્રી અક્ષય ગજ્જરની ચોથી માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી રામકથા મહોત્સવ તથા સંત મેળાવળો

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર નજીક આવેલ ગોપાલવાડી ગૌશાળા ખાતે શ્રી અરવિંદભાઈ ગજ્જર પરિવાર, અડાલજ દ્રારા અક્ષરનિવાસી શ્રી અક્ષય ગજ્જરની ચોથી…

પરચાધામ અડાલજ ખાતે યોજાયો ઠાકોર સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ

ગાંધીનગર જીલ્લાના અડાલજ ખાતે આવેલ શ્રી પરચાધામ મંદીરના સાનિધ્યમા શ્રી રામાપીર ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ભવ્ય દ્રિતિય સમૂહ લગ્નોત્સવનુ આયોજન…

અડાલજમા યોજાયો શ્રી અન્નપૂર્ણા ધામનો પ્રથમ પાટોત્સવ

ગાંધીનગર જીલ્લાના અડાલજ ખાતે શ્રી લેઉવા પટેલના કુળદેવી શ્રી અન્નપૂર્ણા માતાજીનુ ભવ્ય મંદીર આવેલુ છે, આજરોજ મહાશિવરાત્રીના શુભ દિવસે તેનો…