Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
રિપોર્ટર કૌશિક પરમાર - online gujarat news

Tag: રિપોર્ટર કૌશિક પરમાર

માણસા તાલુકાના સમૌ ગામ ખાતે આજે પોષ વદ આઠમના શુભ દિવસે યોજયો શ્રી છબીલા હનુમાનજીનો દિવ્ય પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ ગામમા શ્રી છબીલા હનુમાનજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, જ્યાં શ્રી હનુમાનજી…

લોકગાયક સાગર પટેલની શ્રી ઉમિયા દર્શન સંકલ્પ યાત્રાનુ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમા ભવ્ય સ્વાગત કરાયુ

આજરોજ લોકગાયક શ્રી સાગર પટેલની શ્રી ઉમિયા દર્શન સંકલ્પ યાત્રા ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે આવી પહોંચી હતી, જ્યાં ના શ્રી…

આવો રવિવારના શુભ દિવસે કરીએ મોરૈયા ગામના શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજીના દિવ્ય દર્શન

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામ માં શ્રી ઘુઘરીયાળી મેલડી માતાજીનું સુંદર મંદીર આવેલુ છે, જયાં શ્રી મેલડી માતાજી ખુબ…

સાબરમતીના શ્રી હરસિદ્ધિ મંદિરે શાકંભરી પૂનમ નિમિત્તે માતાજીને લીલા શાકભાજીનો શણગાર કરાયો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં હરસિધ્ધિ એપાર્ટમેન્ટ ખાતે હરસિધ્ધિ માતાજી નુ ઐતિહાસિક અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં જગતજનની શ્રી હરસિધ્ધિ માતાજી…

ગાંધીનગર જિલ્લાના ઉનાવા દ્વારકા પગપાળા સંઘ વ્યવસ્થા સમિતિ દ્વારા યોજાશે કોરોના મહામારી નાબૂદી સંકલ્પ યાત્રા ૨૦૨૧

ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામ થી દર વર્ષે ઉનાવા દ્વારકા પગપાળા સંઘ વ્યવસ્થા સમિતિ દ્વારા ૧૬ વર્ષથી દ્વારકા પદયાત્રા સંઘ નું…

કડી તાલુકાના વામજ ખાતે યોજાયો પ. પુ. સ્વામી માધવાનંદજી મહારાજનો ૧૪૦મો નિર્વાણ જયંતી મહોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ગામમા સુંદર શ્રી માધવાનંદ આશ્રમ આવેલો છે, જયાં પરમ પૂજ્ય શ્રી માધવાનંદ સ્વામીજીની સુંદર અને…

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા અમદાવાદ મહાનગર દ્વારા આવનાર ચૂંટણી ના ઉપક્રમે અગત્યની બેઠક યોજાયી

આજે અમદાવાદ ખાતે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા અમદાવાદ મહાનગર દ્વારા આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ના ઉપક્રમે કન્વીનર તથા સહ…

ઇડર તાલુકાના મસાલ ગામે યોજાયો શ્રી અંબાજી મંદિરનો ૫૮મો દિવ્ય પાટોત્સવ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મસાલ ગામે શ્રી અંબાજી માતાજીનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, મંદીરમા શ્રી રામ…

પવિત્ર ધનુર્માસ નિમિત્તે જીવાપુરાના રમણધામ દ્રારા મુંગા પશુ પક્ષીઓને ભોજનની સેવાનુ આયોજન કરાયુ

અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે ખુબ જ સુંદર શ્રી શિવ ગોરક્ષનાથજીની જગ્યા એટ્લે દેવભુમી રમણધામ સેવા સંસ્થાન નિર્માણ…