Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ - online gujarat news - Page 3

Tag: અમદાવાદ

ડૉ. આંબેડકર લેખકોની કલમે પુસ્તકનું વિમોચન

અમદાવાદમાં આવેલ આશ્રય હોટલમાં આજ રોજ “ડૉ. આંબેડકર લેખકોની કલમે” પુસ્તકનું વિમોચન માન. ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયાના હસ્તે કરવામાં આવ્યું…

આસો સુદ ચૌદસના શુભ દિવસે દિવ્ય દર્શન કરીએ ચાંદખેડા ગામના શ્રી બ્રહ્માણી માતાજીના

ગુજરાતના મંદિરોના દિવ્ય દર્શનના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના ચાંદખેડા ગામમાં જ્યાં શ્રી બ્રહ્માણી માતાજી નું અતિ…

આવો નવરાત્રીના પ્રથમ નોરતે કરીએ દર્શન પરઢોલ ગામ ના શ્રી મહાકાળી માતાજીના || Online Gujarat news

સમગ્ર દેશમાં જ્યારે નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના પરઢોલ ગામમાં, જ્યાં અહીંયા…

આવો દર્શન કરીએ દિવ્ય મૂર્તિમા બિરાજમાન એવા એણાસણ ગામ ના શ્રી વેરાઈ માતાજીના

અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના એણાસણ ગામમાં ગ્રામ પંચાયતની સામે જ શ્રી વેરાઈ માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેરાઈ…

આવો દર્શન કરીએ એણાસણ ગામના દિવ્ય એવા શ્રી ફુલ જોગણી માતાજીના

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણ ગામ માં, દહેગામ નરોડા રોડ ઉપર એણાસણ આવતાની સાથે જ શ્રી ફુલ જોગણી માતાજી નું…

સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયી ઓનલાઇન રાજકીય સંવેદના ચિંતન બેઠક – ૪

આજરોજ ગુજરાતના સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ઓનલાઇન રાજકીય સંવેદના ચિંતન બેઠક – ૪ નું આયોજન કરવામાં આવ્યું હતું, આમ તો…

આવો નિહાળીએ અમદાવાદના ભાઇપુરા વિસ્તારના જય બજરંગ મિત્ર મંડળના ગણેશજી

અમદાવાદના ભાઇપુરા વિસ્તારમા છેલ્લા ૪૦ વર્ષથી અવિરત રીતે શ્રી ગણેશ મહોત્સવ ઉજવવામા આવે છે, આમતો આ ઉત્સવ જય બજરંગ મિત્ર…

ભાદરવા સુદ અગિયારસના પાવન દિવસે કરીએ થલતેજ ગામના શ્રી રામાપીર તથા રાણી નેતલદેના સજોડે દર્શન

અમદાવાદના થલતેજ ગામમાં શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી રામદેવપીરજી મહારાજ રાણી નેતલદે…

થલતેજના શ્રી રામદેવપીર મંદિર નો ભાદરવા સુદ અગિયારસ નો મેળો મોકુફ || ઘર બેઠા કરો લાઈવ દર્શન થલતેજના શ્રી રામદેવપીર મંદિર તથા શ્રી સાંઈધામના

અમદાવાદના થલતેજ વિસ્તારમાં સાલ હોસ્પિટલ ની સામે શ્રી રામદેવજી મહારાજનું અતિભવ્ય મંદિર આવેલું છે, જ્યાં ભાદરવા સુદ અગિયારસ ના રોજ…