Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 131

અમદાવાદમા “વર્લ્ડ અગ્નિહોત્ર ડે” નિમિત્તે રોટરી ક્લબ અમદાવાદ સર્વમ દ્રારા સામુહિક ઇકો સર્વમ અગ્નિહોત્ર મહાયજ્ઞ યોજાયો

આજરોજ “વર્લ્ડ અગ્નિહોત્ર ડે” નિમિત્તે અમદાવાદના બોપલ વિસ્તારમા ધ ન્યુ ટુલિપ ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે રોટરી ક્લબ અમદાવાદ સર્વમ દ્રારા સુંદર…

વિસનગર તાલુકાના ગુંજા ગામ ખાતે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ નો ભવ્યાતિભવ્ય મહાશિવરાત્રી મહોત્સવ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામ માં શ્રી નીલકંઠ મહાદેવનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર પરિસરમાં…

દેદિયાસણ ગામ ના શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરે યોજાયો મહાશિવરાત્રી મહોત્સવ

મહેસાણા જિલ્લાના દેદિયાસણ ગામ ખાતે શ્રી દુધેશ્વર મહાદેવનું ખૂબ જ ઐતિહાસિક અને અતિ પ્રાચીન મંદિર આવેલું છે, મંદિરનું પરિસર ખૂબ…

છત્રાલ ગામના શ્રી છત્રેશ્વર મહાદેવજી મંદિરે શિવરાત્રી નિમિત્તે યોજાયો મહાયજ્ઞ, દર્શન માટે ઉમટ્યા ભક્તો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં હાઇવે ઉપર જ શ્રી છત્રેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

સતલાસણા તાલુકાના શેષપુર ગામ ખાતે યોજાયો શ્રી મહાકાલેશ્વર મહાદેવજીનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના શેષપુર ગામ ખાતે શ્રી મહાકાલેશ્વર મહાદેવનું ખૂબ જ સુંદર અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો…

વિસનગર તાલુકાના ગુંજા ગામ ખાતે ભવ્યાતિભવ્ય મહાશિવરાત્રી મહોત્સવ નું આયોજન કરાયુ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામમાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવ નુ ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદીર આવેલુ છે, કહેવાય છે…

મહેસાણાના દેદિયાસણ ખાતે ઉજવાયો શ્રી સાવગીરી મહારાજનો ભવ્યાતિભવ્ય પુણ્યતિથી મહોત્સવ

મહેસાણાના દેદિયાસણ ગામ ખાતે શ્રી સાવગીરી મહારાજની જીવંત સમાધિ આવેલી છે જ્યાં એક ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ કરવામા આવ્યુ, શ્રી…

શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ “સ્ત્રીઆર્થ” કાર્યક્રમની ઉજવણી કરાઇ

અમદાવાદના કુબેરનગર ખાતે શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે કાર્યક્રમને “સ્ત્રીઆર્થ” નામ આપવામા આવ્યુ…

વિજાપુર તાલુકાના પીલવાઇ ગામ ખાતે યોજાયો શ્રી આશાપુરા માતાજી મંદિરનો દિવ્ય ૬૮મો પાટોત્સવ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં શ્રી આશાપુરા માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, કહેવાય છે કે…