Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
online gujarat news - - Page 130

ધોળકાના કેસરગઢ કોઠ ખાતે યોજાઇ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ દાદાની પ્રથમ સાલગીરી || સૌંદર્ય વટીકા સ્કીમ વિશે સંપૂર્ણ માહિતી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગણપતિપુરાથી માત્ર ૩ કિલોમીટરના તથા અમદાવાથી માત્ર કિલોમીટરના અંતરે કેસરગઢ ખાતે ગુજરાત ખાતેનુ સૌથી મોટુ…

ધોળકાના નેસડા ખાતે આવેલા શ્રી બાપા સીતારામ મૂર્તિ મંદિર દ્વારા ૯મા પાટોત્સવનુ આયોજન કરાયુ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નેસડા ગામ ખાતે શ્રી બાપા સીતારામનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, જ્યાં બાપાસીતારામ…

સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તથા છોટે વિક્રમ ઠાકોરની ધૈર્યરાજસિંહના ઇન્જેક્શન માટે જાહેર જનતાને અપીલ

ધૈર્યરાજસિંહને 16 કરોડ નું ઇન્જેક્શન આપવા ખાતર સમગ્ર ગુજરાત માંથી લોકો ફાળો ઉઘરાવી રહ્યા છે, ત્યારે કલાકારો પણ આ ભગીરથ…

હિમતનગરના ઉમિયા માતાજી મંદિરે યોજાયો દિવ્ય પ્રથમ પાટોત્સવ

હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ ખાતે જગત જનની શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો…

અમદાવાદમા નિકોલના આંગણે શ્રી રામજી મંદીર નવનિર્માણના લાભાર્થે યોજાઇ “શ્રી રામ કથા”

અમદાવાદના નિકોલ વિસ્તારમાં કઠવાડા ટેબલી તપોવન આશ્રમ દ્વારા શ્રી રોકડિયા બાપુના પાવન સાનિધ્યમાં ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતુ,…

કડી તાલુકાના નાનકડા થોડમલપુરા ગામમા યોજાયો શ્રી હનુમાનજી તથા ગણપતિદાદાનો ભવ્યાતિભવ્ય ૬૭મો પાટોત્સવ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોડમલપુરા ગામમા શ્રી હનુમાનજી તથા શ્રી ગણપતિજી તથા ભવ્ય શ્રી રામજી મંદીર આવેલુ છે, કહેવાય છે…

ગાંધીનગરના પીંડારડા ગામ ખાતે યોજાયો શ્રી અવલબાની જોગણી માતાજીનો ભવ્યાતિભવ્ય નવચંડી મહાયજ્ઞ

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીંડારડા ગામમાં શ્રી અવલબા ની જોગણી માતાજી નું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જય માતાજી…

કપડવંજ તાલુકાના (જગડુપુર) મોતીપુરા ગ્રામજનો દ્વારા શ્રી મસાણી માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના જગડુપુર મોતીપુરા ગામમાં શ્રી મસાણી માતાજીનુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિરનું નિર્માણ પામ્યુ છે, જેના…

અમદાવાદના કોટ વિસ્તારમાં જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા યોજાઇ ષષ્ટમ રથયાત્રા

અમદાવાદના જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ અમદાવાદની પોળો…