અમદાવાદ : ગોતા વિસ્તારમાં આવેલી સન ડિવાઇન 1 સોસાયટી પરિવાર દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવ 2021
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી સન ડિવાઇન 1 સોસાયટી દ્વારા છેલ્લા દશ વર્ષથી કોરોના કાળને છોડતા અવિરત ભવ્યાતિભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન…
પાલનપુર : સરીપડાના શ્રી નારસુંગા વીર મહારાજના ભાદરવા સુદ પાંચમે દિવ્ય દર્શન
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સરીપડા ગામ ખાતે શ્રી નારસુંગા વીર મહારાજ નું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…
દસક્રોઈ : રામદેવ નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભાવડા ગામના શ્રી રામદેવપીર મહારાજ મંદિરના દિવ્ય દર્શન
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ભાવડા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, જેમા શ્રી રામદેવજી મહારાજ…
કડી : અણખોલના શ્રી અલખધામ આશ્રમ ખાતે યોજાયો ભાદરવી સુદ બીજ મહોત્સવ ૦૮.૦૯.૨૦૨૧
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અણખોલ ગામ ખાતે શ્રી અલખધામ મંદિર આવેલું છે, જેને ૐ શ્રી અલખ નકલંગ રામદેવ આશ્રમ તરીકે…
ઊંઝા : નાણાવટી સેવા સમિતી દ્વારા યોજાતા પદયાત્રી સેવા કેમ્પની સમાપ્તિ રામદેવપીર જ્યોતપાઠ દ્વારા કરાઇ
દર વર્ષે ઊંઝાથી આઠ કિલોમીટર આગળ બ્રાહ્મણવાડા ચેકપોસ્ટની બાજુમા નાણાવટી સેવા સમિતીના શ્રી અમથાભાઇ દેસાઈ દ્વારા છેલ્લા 9 વર્ષથી અવિરત…
અમદાવાદ શાહીબાગના રાણી શક્તિ સેવા સમિતિ દ્વારા યોજાયો ભવ્ય ભાદ્રપદ અમાવસ્યા મહોત્સવ
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા છે રાણી શક્તિ સેવા સમિતિ સંચાલિત શ્રી રાણી શક્તિ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય ભાદ્રપદ અમાવસ્યા મહોત્સવનું આયોજન…
દસક્રોઈ : એણાસણના પરમ શિવભક્ત શ્રી બુધાજી શકરાજી ઠાકોર દ્વારા લઘુરુદ્ર તથા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના એણાસણમા રહેતા પરમ શિવભક્ત શ્રી બુધાજી શકરાજી ઠાકોર કે જેઓ તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી ચૂકેલા…
ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે આવેલા શ્રી જાગેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા તથા છપ્પનભોગ અન્નકૂટનો આયોજન કરાયુ
તાલુકા જીલ્લા ગાંધીનગર ના રાધેજા ગામ માં શ્રી જાગેશ્વર મહાદેવજીનું અતિપ્રાચીન નું મંદિર આવેલું છે, કહેવાય છે કે શ્રી જાગેશ્વર…
સાલડી : શ્રી પીંપળેશ્વર મહાદેવના શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે દિવ્ય દર્શન ૦૬.૦૯.૨૦૨૧
તાલુકા જિલ્લા મહેસાણા સાલડી ગામમાં શ્રી પીપળેશ્વર મહાદેવજીનુ ભવ્યાતીભવ્ય મંદિરનુ નવનિર્માણ કરવામા આવ્યુ છે, અત્યારે જેને “મીની સોમનાથ” તરીકે પણ…
ગાંધીનગર : વાસણ ગામના શ્રી વૈજનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયો કોરોના નાબુદ થાય એ અર્થે લઘુરૂદ્ર યજ્ઞ
તાલુકા-જિલ્લા ગાંધીનગરના ઉનાવા દ્વારકા પગપાળા યાત્રા સંઘ સમિતિ દ્વારા વાસણ ગામ માં આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ના પાવન સાનિધ્યમાં…
