અમદાવાદ : બિલાસિયા ગામ ખાતે શ્રી ખોડિયાર ફાર્મમા યોજાયો ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો શિક્ષિત જીવનસાથી પસંદગી મેળો
આજરોજ અમદાવાદ નજીકના બીલાસીયા ગામ ખાતે ખોડીયાર ફાર્મમાં ક્ષત્રિય ઠાકોર સમાજ ના પાંચમાં શિક્ષિત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું…
કઠલાલ : છીપડી ગામ ખાતે શ્રી શક્તિ ધામ મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના છીપડી ગામ ખાતે સમસ્ત છીપડી તથા ગોગજીપુરા ગામના સંયુક્ત ઉપક્રમે શ્રી શક્તિ માતાજીનુ ભવ્ય મંદિર એવુ…
અમદાવાદ : મોટેરા વિસ્તારના 4D સ્કવેયર મોલમા દરેક વસ્તુના વન સ્ટોપ સોલ્યુશન “ઇ મેગા ડીલ હબ” નો પ્રારંભ
અમદાવાદના મોટેરા વિસ્તારમા આવેલ 4D સ્કવેયર મોલમા પહેલા માળે ૧૪ નંબરની શોપમા સંપૂર્ણ પ્રવર્તિઓ માટેના ઓનલાઈન પ્લેટફોર્મની ૩૬૦ ડિગ્રી સર્વિસ…
ગાંધીનગર : લવારપુર ગામના લવારપુર નવદીપ પગપાળા સંઘના ૨૫ વર્ષ પૂર્ણ થતા યોજાયો ભવ્યાતિભવ્ય રજત જયંતિ મહોત્સવ ૨૦૨૧
તાલુકા-જિલ્લા ગાંધીનગરના લવારપુર ગામ ખાતે લવારપુર નવદીપ પગપાળા સંઘ દ્વારા દર વર્ષે લવારપુર થી ઊંઝા ઉમિયામા પગપાળા સંઘનું આયોજન કરવામાં…
મહેસાણા : શ્રી ચામુંડા મેલડી માતાજી ધામ મણુંદ દ્વારા 31મા મહેસાણા થી ચોટીલા પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરાયુ|| આખજ ખાતે થયુ સંઘનુ ભવ્ય સ્વાગત
મહેસાણા જિલ્લાના મણુંદ ખાતે આવેલા છે શ્રી ચામુંડા મેલડી માતાજી ધામ દ્વારા દર વર્ષે મહેસાણા થી ચોટીલા પગપાળા યાત્રા સંઘનુ…
વિસનગર : ધામણવા ગામ ખાતે યોજાયો શ્રી મહાકાળી મંદિર નો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ધામણવા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય નવીન મંદિર નિર્માણ પામ્યું છે,…
વિસનગર : જેતલવાસણા ગામ ખાતે યોજાયો શ્રી નારસંગાવીર મહારાજનો ભવ્યાતિભવ્ય દ્વિતીય પાટોત્સવ ૨૦૨૧
ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામ ખાતે જ્યાં અહિયા ગુજરાતનુ સૌથી મોટુ…
કલોલ : ભાઉપુરા ગામ ખાતે યોજાયો શ્રી મહાકાળી માતાજીનો ભવ્યાતિભવ્ય દિવાળી ગરબા મહોત્સવ ૨૦૨૧
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભાવપુરા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી…
કલોલ : પિયજ ગામ ખાતે યોજાયો શ્રી બાણેશ્વરી માતાજી નો ભવ્યથી ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 2021
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ માં ઋણી પરિવાર દ્રારા શ્રી બાણેશ્વરી માતાજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ…
ગાંધીનગર : અડાલજ પોરથી રણુંજા પાંચ વર્ષથી અવિરત જતી પદયાત્રાનુ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામા આવ્યુ
ગાંધીનગર જિલ્લાના અડાલજ પોરથી રણુંજા પદયાત્રા સંઘ દર વર્ષની જેમ આ વખતે પાંચમા વર્ષે પણ પ્રસ્થાન થયો હતો જેમા તમામ…
