Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Religious News - online gujarat news - Page 19

Category: Religious News

માણસા : બાલવા ગામમા આવેલ શ્રી વિહત મેલડી રવેચી ધામ ખાતે યોજાયો અવિરત સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન મહાયજ્ઞ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે રબારી વસાહતમાં શ્રી વિહત મેલડી રવેચી ધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી વિહત…

ધોળકા : સમાણી ગામના શ્રી કબીર મંદિરના સાનિધ્યમા સમાધિ પૂજન તથા ગુરુદેવના નામથી જે શીલા પાણી પર તરે છે એની અમૃત કુંડમા પધરામણી

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ભોળાદ પોસ્ટ ખાતે આવેલા સમાણી ગામમાં ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિરો આવેલા છે, એ જ…

માણસા : બાલવા ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી રાધાકૃષ્ણના મંદિર ખાતે યોજાયો જન્માષ્ટમી મહોત્સવ 2023

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે ઐતિહાસિક, સુંદર અને ભવ્ય શ્રી રાધાકૃષ્ણનુ મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની…

ગાંધીનગર : રાંધેજા ખાતે આવેલા ઐતિહાસિક શ્રી બાલાજી મંદિર ખાતે યોજાયો જન્માષ્ટમી મહોત્સવ 2023

તાલુકા જિલ્લા ગાંધીનગરના રાંધેજા ગામ ખાતે ઐતિહાસિક શ્રી બાલાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેના દિવ્ય…

અમદાવાદ : મોટેરા વિસ્તારમાં આવેલ શ્રી રણછોડ ભગવાન મંદિર ખાતે શ્રી દેવવંશી માલવી લુહાર સમાજ દ્વારા યોજાયો જન્માષ્ટમી મહોત્સવ 2023

અમદાવાદમાં મોટેરા વિસ્તારમાં શ્રી દેવવંશી માલવી લુહાર સમાજ સંચાલિત શ્રી રણછોડ ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

ગાંધીનગર : ઉવારસદ ગામના શ્રી અંત્રેશ્વર મહાદેવજી મંદિર ખાતે યોજાયો જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય લોકમેળો

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ છત્રાલ ગામ ખાતે ખુબ જ સુંદર અને ભવ્ય શ્રી અંત્રેશ્વર મહાદેવજીનું મંદિર નિર્માણ થઇ રહ્યુ છે, મંદિર…

કલોલ : છત્રાલ ગામના હાઇવે પર આવેલા ઐતિહાસિક શ્રી છત્રેશ્વર મહાદેવજી મંદિર ખાતે યોજાયો જન્માષ્ટમી નિમિતે ભવ્ય લોકમેળો

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે હાઇવે ઉપર ખુબ જ સુંદર અને ભવ્ય શ્રી છત્રેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે,…

ગાંધીનગર : રૂપાલ ગામ ખાતે શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના દિવ્ય સાનિધ્યમા ત્રિવેદી પરિવાર દ્વારા સ્વ. અલ્પેશકુમાર દિલીપલાલ ત્રિવેદીના સ્મારનાર્થે યોજાયો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

તાલુકા જિલ્લા ગાંધીનગર ના રૂપાલ ગામમાં શ્રી નીલકંઠ મહાદેવજી નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં ત્રિવેદી…

કડી : ફુલેત્રા ગામના શ્રી ફૂલનાથ દાદાના દિવ્ય મંદિરે યોજાયો જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય લોકમેળો

કડી : ફુલેત્રા ગામના શ્રી ફૂલનાથ દાદાના દિવ્ય મંદિરે યોજાયો જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય લોકમેળોમહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફુલેત્રા ગામ ખાતે…

ગાંધીનગર : પવિત્ર ભૂમિ કોલવડા ગામ ખાતે શ્રી પ્રવિણસિંહ નાથુભા વાઘેલા પરિવાર દ્વારા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન

આયોજનતાલુકા જિલ્લા ગાંધીનગરની પવિત્ર ભૂમિ કોલવડા ગામ ખાતે શ્રી પ્રવિણસિંહ નાથુભા વાઘેલા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ…