Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Religious News - online gujarat news - Page 18

Category: Religious News

ગાંધીનગર : ઝુંડાલ ગામના શ્રી રામદેવપીર ભગવાનના દિવ્ય મંદિર ખાતે યોજાયો ભાદરવી સુદનો ભવ્ય નેજા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ ખાતે ખૂબ જ સુંદર અને ભવ્ય શ્રી રામદેવપીર ભગવાનનું મંદિર આવેલું છે, જ્યાં અનેક રીતે ધાર્મિક…

અમદાવાદ : આણંદ લાંભવેલના શ્રી આદ્યશક્તિ પગપાળા સંઘનું અમદાવાદના કોબા વિસ્તારમા આવેલ શ્રી માધવાનંદ આશ્રમ ખાતે આગમન

આણંદ જિલ્લાના લાંભવેલના શ્રી આદ્યશક્તિ પગપાળા સંઘનુ આજરોજ અમદાવાદના કોબા વિસ્તારમાં આવેલ શ્રી માધવાનંદ આશ્રમ ખાતે આગમન થયું હતુ, જેમાં…

અમદાવાદ : કરજણ વડોદરા થી આવેલા શ્રી અંબિકા પગપાળા સંઘ નું અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ભુવાલડીના શ્રી બળદેવસિંહજી વાઘેલાના નિવાસ્થાને થયું આગમન

અમદાવાદના ઓઢવ વિસ્તારમા આવેલ હરિઓમનગર સોસાયટી ખાતે રહેતા ભુવાલડી ગામના શ્રી બળદેવસિંહ વાઘેલાના નિવાસ્થાને કરજણ વડોદરાના શ્રી અંબિકા પગપાળા સંઘનું…

અમદાવાદ : રામનગર આણંદથી આવેલ શ્રી આદ્યશક્તિ પગપાળા સંઘનુ અમદાવાદના કોબા ખાતે આગમન

અમદાવાદના કોબા વિસ્તારમા રામનગર આણંદથી આવેલ શ્રી આદ્યશક્તિ પગપાળા સંઘનુ કોબા વિસ્તારમાં આવેલા શ્રી માધવાનંદ આશ્રમ ખાતે આગમન થયું હતુ,…

ગાંધીનગર : કોબા ખાતે આવેલા શ્રી સંતોષી માતાજી મંદિર ખાતે અંબાજી પદયાત્રિકો માટે સતત ૨૦મા સેવા કેન્દ્રનો ભવ્ય પ્રારંભ

અમદાવાદ ગાંધીનગર હાઇવે ઉપર કોબા સર્કલ નજીક શ્રી સંતોષી માતાજીનું ખૂબ જ સુંદર શંખ મંદિર આવેલું છે, જ્યાં અનેકવિધ ધાર્મિક…

ગાંધીનગર : બોરસદ તાલુકાના બનેજડા ગામેથી નીકળેલો અંબાજી પદયાત્રા સંઘ આજરોજ પાટનગર ગાંધીનગર હાથે પહોંચ્યો

નવલી નવરાત્રી ની શરૂઆત આવતા મહિનેથી થઈ રહી છે ત્યારે અંબાજી માતાજીને આમંત્રણ આપવા માટે સમગ્ર ગુજરાતના અનેક ગામોમાંથી પદયાત્રા…

પ્રાંતિજ : અમદાવાદના વસ્ત્રાલથી જય અંબે પદયાત્રા સંઘ દ્વારા વસ્ત્રાલ ગામ થી અંબાજી સુધી ૪૨મા પદયાત્રા સંઘનુ ભવ્ય આયોજન : દાતાશ્રી અરવિંદસિંહ ચૌહાણ

અમદાવાદના વસ્ત્રાલ ગામથી દર વર્ષે જય અંબે પદયાત્રા સંઘનું આયોજન વસ્ત્રાલ ગામથી અંબાજી સુધી કરવામાં આવે છે, એ જ રીતે…

માણસા : સોલૈયા વસ્તીપંચ વણકરભાઈઓ તથા રોહિતભાઈઓ દ્વારા યોજાયો શ્રી રામદેવપીર ભગવાનના નૂતન મંદિરનો ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગુજરાતના નવા મંદિરો 2023 ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામ ખાતે જ્યાં શ્રી…

સાણંદ : ગોધાવી ગામ ખાતે આવેલા ઐતિહાસિક શ્રી શ્યામ મૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો શ્રાવણ માસની અમાસ નિમિત્તે મહા લઘુરુદ્ર યજ્ઞ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોધાવી ગામ ખાતે ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શ્યામ મૌલેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

અમદાવાદ : ભદ્રેશ્વરમા આવેલા શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયો શ્રાવણ માસની અમાસ નિમિત્તે ભવ્ય મહોત્સવ

અમદાવાદ શહેરના ભદ્રેશ્વર વિસ્તારમા શ્રી નર્મદેશ્વર મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી નર્મદેશ્વર મહાદેવ ખૂબ જ દિવ્ય…