Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Social News - online gujarat news - Page 4

Category: Social News

અમદાવાદ : સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા યોજાયો ૩૧મો ભવ્ય જીવનસાથી પસંદગી ઉત્સવ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા માધવ ફાર્મ પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત ગુજરાત પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ૩૧માં ભવ્ય જીવનસાથી પસંદગી ઉત્સવનું…

અમદાવાદ : નભોઈ ખાતે આજોલ ગામ કડવા પાટીદાર મંડળ અમદાવાદ દ્વારા યોજાયો ભવ્ય ૨૦મો સ્નેહ મિલન સમારોહ

અમદાવાદ નજીકના નભોઈ ખાતે આવેલા જે. એસ. પટેલ ક્રિકેટ ક્લબ ખાતે આજોલ ગામ કડવા પાટીદાર મંડળ, અમદાવાદ દ્વારા ભવ્ય 20મા…

મહેસાણા : કમળાબા હોલ ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી મણીભાઈ વી પટેલના 91મા જન્મદિવસ નિમિત્તે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ

મહેસાણા શહેરના કમળાબા હોલ ખાતે એપોલો પરિવાર તથા નુતન મેડિકલ કોલેજ તથા રિસર્ચ સેન્ટર સંલગ્ન નુતન જનરલ હોસ્પિટલ વિસનગર ના…

અમદાવાદ : રસરાજ જેકપોટ પાર્ટી પ્લોટ ખાતે ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા યોજાયો ભવ્ય 16મો સ્નેહમિલન તથા ઇનામ વિતરણ સમારોહ 2023

આજ રોજ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ રસરાજ જેકપોટ પાર્ટી પ્લોટ ખાતે શ્રી ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા 16મા…

કલોલ : ઘમાસણા ગામ ખાતે લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર અંધજન મંડળ દ્વારા યોજાયો દિવ્યાંગ યુગલોનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

આજરોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામ ખાતે શ્રી દશગામ લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર અંધજન…

ચાણસ્મા : લણવાના પ્રજાપતિ ભવન (સંકુલ) ખાતે શ્રી ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા યોજાયો ૪૦મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામ ખાતે સુંદર શ્રી પ્રજાપતિ ભવન સંકુલ આવેલું છે, જ્યાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી…

મહેસાણા : ભારતના લોહ પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૮મી જન્મ જયંતી નિમિત્તે શ્રી કાંતિભાઈ એલ. પટેલ ખોડીયાર ગ્રુપ મહેસાણા દ્વારા યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ અને રક્તદાતાઓના સન્માન સમારોહ

ખોડિયાર ગ્રુપ મહેસાણાના શ્રી કાંતિભાઈ પટેલ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ તથા સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, તેજ રીતે છેલ્લા…

અમદાવાદ : નારણપુરા ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા યોજાયો સર્વ જ્ઞાતિય નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પ

અમદાવાદના નારણપુરા વિસ્તારમા આશિષ એપાર્ટમેન્ટમાં આવેલ શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશની ઓફિસ ખાતે અનેકવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું…