Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
admin - online gujarat news - Page 10

Author: admin

દહેગામ : ઘમીજ ગામ ખાતે આવેલા શ્રી નર નારાયણ દેવ દેશ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય રજત જયંતિ મહોત્સવ ૨૦૨૪

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઘમીજ ગામ ખાતે શ્રી નર નારાયણ દેવ દેશ તાબાનુ ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું…

કડી : બાવલુ ગામના લાખા તળાવની પારે આવેલ શ્રી રામદેવપીર મંદિર ખાતે યોજાયો ૧૯મો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૩.૦૫.૨૦૨૪

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાવલુ ગામ ખાતે લાખા તળાવની પારે શ્રી રામદેવપીર ભગવાનનું ખુબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર…

ગાંધીનગર : રતનપુર ગામના શ્રી વિહત ધામ ખાતે યોજાયો ભવ્ય પ્રથમ પાટોત્સવ ૨૦૨૪

ગાંધીનગર ના ગિફ્ટ સિટી નજીક રતનપુર ગામ આવેલું છે, જ્યાં વિહત માતાજીનું સુંદર મંદિર આવેલું છે,જેને વિહત ધામ રતનપુર તરીકે…

કલોલ : રામનગર ગામ ખાતે યોજાયો શ્રી રામજી મંદિરનો ભવ્યાતિભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ ૨૦૨૪

કાર્યક્રમની સંપૂર્ણ વિગત સરપંચ શ્રી સતિષભાઈ પટેલ તથા આયોજક શ્રી કલ્પેશભાઈ પટેલ અને માજી સરપંચ શ્રી ગાંડાભાઈ પટેલ દ્વારા આપવામાં…

વિસનગર : વાલમ ગામના ચેહર ધામ ખાતે યોજાયો ભવ્યથી ભવ્ય ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વાલમ ગામ ખાતે ઐતિહાસિક શ્રી ચેહર ધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચામુંડા માતાજી તથા શ્રી…

વિસનગર : દેણપ રોડ પર આવેલ શ્રી જાહરાજ સિકોતર ધામ ખાતે યોજાયો ભવ્ય પાટોત્સવ 2024

મહેસાણા જિલ્લાના વિસનગર શહેર ખાતે દેણપ રોડ ઉપર ગણેશ ડેરીની પાસે શ્રી જાહરાજ સિકોતર ધામ મંદિર આવેલું છે, મંદિર ખાતે…

કડી : સરસાવ-ખેરપુરની મધ્યે આવેલ ઐતિહાસિક શ્રી કંકેશ્વરી મેલડી માતાજી મંદિરે યોજાયો રજત જ્યંતી મહોત્સવ ૧૬.૦૫.૨૦૨૪

મહેસાણા જિલ્લાના કડી શહેર નજીક આવેલ શ્રી સરસાવ થી ખેરપુર જવાના રોડ ઉપર હાઇવે પર જ શ્રી કનકેશ્વરી મેલડી માતાજીનું…

વિજાપુર : ગવાડા ખાતે યોજાયો શ્રી કાળા ભગતની સુરજ મેલડી માતાજીના નવીન મંદિરનો ભવ્ય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

આજરોજ વિજાપુર તાલુકાના ગવાડા ગામ ખાતે શ્રી કાળા ભગતની સુરજ મેલડી માતાજીના નવીન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં…

ગાંધીનગર : હરણાહોડા ગામ ખાતે સમસ્ત પ્રજાપતિ પરિવાર દ્વારા શ્રી ચેહર માતાજીના નવીન મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

સમગ્ર માહિતી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી. જુઓ સંપૂર્ણ એપિસોડ Samast Prajapati Parivar Harnahoda Arranged Pran Pratishtha Mahotsav of…

ગાંધીનગર : ઇસનપુર મોટા ગામના નવા રબારી વાસ ખાતે શ્રી ચામુંડા માતાજી તથા શ્રી સિકોતર માતાજી અને શ્રી જીવાબાપાના નવીન મંદિરની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

તાલુકા જિલ્લા ગાંધીનગરના ઇસનપુર મોટા ગામ ખાતે રબારી વાસ ખાતે શ્રી ચામુંડા માતાજીનુ ખુબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે,…