શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના નવીન મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાઈ રહ્યો છે, ત્યારે તેની દિવ્ય પ્રેરણા લઈને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ ખાતે જાસલપુર યુવક મંડળ દ્વારા ચાર દિવસના ભવ્ય રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે રામ ઉત્સવ 19 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં રોજ રાત્રિના ભજન સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો તથા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું તથા અંતિમ દિવસે ભવ્ય શોભાયાત્રા, એલઇડી પર અયોધ્યાથી લાઈવ પ્રસારણ સહિત બલુન શો, આતિશબાજી તથા મહાઆરતીનુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી તારક ભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jasalpur Yuvak Mandal Jasalpur Kadi Arranged Bhavya Ram Utsav on Occasion of Ayodhya Ram Mandir Pran Pratishtha Mahotsav
Jasalpur Yuvak Mandal, Jasalpur, Kadi, Ram Utsav, Ayodhya, Ram Mandir, Pran Pratishtha Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *