શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 500 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ લલ્લાના નવીન મંદિર ની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીના રોજ યોજવા જઈ રહ્યો છે, ત્યારે તેની દિવ્ય પ્રેરણા લઈને સમસ્ત સોલા ગામ દ્વારા ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા અને બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું તથા પ્રાણ પ્રતિષ્ઠા ના દ્વિતીય દિવસે ભગવાનને ભવ્ય અન્નકુટ સહિત રામધૂન અને અનેકવિધ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત સોલા ગામ સરપંચ શ્રી દશરથભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Ramjii mandir Sola Gaam arranged devotional programs on occasion of Ayodhya Shri Ram Mandir Pran Pratishtha Mahotsav
Shri Ramjii mandir Sola Gaam, devotional prograમ, Ayodhya Shri Ram Mandir, Pran Pratishtha Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *