મહેસાણા જિલ્લાના કડી શહેરના રોડ ઉપર આવેલી નંદ ગૌશાળા ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેના આજે છઠ્ઠા દિવસે ભવ્ય તુલસી વિવાહનુ આયોજન કરાયું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ 23.7.2023 થી શરૂઆત થઈને 29.7.2023 સુધી ચાલશે, જેની સંપૂર્ણ માહિતી વ્યાસપીઠના વક્તા શ્રી સુખદેવભાઈ ગઢવી દ્વારા આપવામાં આવી હતી.
તથા આ ખૂબ જ સુંદર ગૌશાળામાં ચાલતી તમામ પ્રવૃત્તિઓ તથા ગૌ વિશેની સંપૂર્ણ માહિતી નંદ ગૌશાળાના ટ્રસ્ટી શ્રી રજનીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
નંદ ગૌશાળા વિશેની તમામ માહિતી જોવા માટે જુઓ સંપૂર્ણ એપિસોડ.


Nand Gaushala Kadi Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn 2023
Nand Gaushala Kadi Arranged Shreemad Bhagvat Saptah Gyanyagn 2023

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed