Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
January, 2023 - online gujarat news - Page 3

Month: January 2023

કડી : ઝાલોડા ગામ ખાતે શ્રી રામદેવપીર મહારાજ તથા શ્રી ધનબિજેશ્વર મહાદેવજી મંદિરના ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આયોજન

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝાલોડા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનુ ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં…

અમદાવાદ : નરોડા દહેગામ રોડ ઉપર આવેલી વિમલ પાર્ક સોસાયટી ખાતે શ્રી રમેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન

અમદાવાદના નરોડા દહેગામ રોડ ઉપર આવેલી વિમલ પાર્ક સોસાયટી ખાતે શ્રી રમેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ પરિવાર બહિયલવાળા દ્વારા ભવ્યાતિભવ્ય શ્રીમદ ભાગવત…

કલોલ : આરસોડિયા ગામ ખાતે યોજાયો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી રામજી, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાનજી તથા શ્રી ઉમિયા માતાજી એમ પાંચ મંદિરોનો ભવ્યાતિભવ્ય ત્રિદીવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડિયા ગામ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજી, શ્રી રામજી, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાનજી તથા શ્રી ઉમિયા…

માણસા : સમૌ ગામના ઐતિહાસિક શ્રી છબીલા હનુમાનજી મંદિર ખાતે યોજાયો ૧૦૭૦મો પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ ગામમા ઐતિહાસિક શ્રી છબીલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં શ્રી છબીલા હનુમાનજી ખૂબ જ દિવ્ય…

મહેમદાવાદ : જરાવત ગામ ખાતે આવેલ ક્ષત્રિય સમાજની ગુરુગાદી દ્વારા આશ્રમના નવનિર્માણ અર્થે યોજાયો ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત ગામ ખાતે ક્ષત્રિય સમાજની ગુરુગાદી આવેલ છે, જે સમગ્ર ક્ષત્રિય સમાજના શ્રદ્ધા અને આસ્થા નું…

કલોલ : નારદીપુર ગામમાં યોજાયો શ્રી લંબે નારાયણ આશ્રમના શ્રી રાધાકૃષ્ણ મંદિરનો ભવ્ય સુવર્ણ જયંતી મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે શ્રી લંબે નારાયણ આશ્રમ આવેલો છે, આશ્રમમાં ભવ્ય શ્રી રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું…

ગાંધીનગર : મોટી આદરજ ગામના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો ભવ્ય ૧૧મો પાટોત્સવ

ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ગામ ખાતે ખૂબ જ સુંદર સ્વામિનારાયણ મંદિર આવેલું છે, મોટી આદરજ ગામને પ્રસાદીના ગામ તરીકે પણ…

ગાંધીનગર : ઉવારસદ ગામ ખાતે આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડૉ. લંકેશ બાપુની ભવ્ય શિવકથાનુ આયોજન

તાલુકા જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામ ખાતે આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડૉ. લંકેશબાપુની ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે શિવ કથા…

અમદાવાદ : ખોડિયાર ગામના જુના પરામા આવેલ શ્રી દીપેશ્વરી માતાજી મંદિર ખાતે યોજાયો પ્રથમ પાટોત્સવ

અમદાવાદ : ખોડિયાર ગામના જુના પરામા આવેલ શ્રી દીપેશ્વરી માતાજી મંદિર ખાતે યોજાયો પ્રથમ પાટોત્સવઅમદાવાદ નજીકના ખોડિયાર ગામના જુનાપરામાં આવેલ…

અમદાવાદ : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોજાયો GKTS ના અધ્યક્ષ તથા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી માનનીય અલ્પેશજી ઠાકોર સાહેબનો ભવ્ય સન્માન સમારોહ

અમદાવાદના મુમતપુરા ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ શ્રી જગતસિંહજી ચૌહાણના નિવાસ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ તથા ગાંધીનગર…