આજરોજ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રણછોડ નગર વિભાગ 2 ખાતે પરમ પૂજ્ય શ્રી અશ્વિન મહારાજ તથા સદગુરુ પરિવાર દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જયદેવ બાપાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુંદર ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર વિસ્તારના લોકો જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત પરમ પૂજ્ય શ્રી અશ્વિન મહારાજ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ashwin Maharaj Tatha Sadguru Parivar Ahmedabad Arranged 2nd Punyatithi Mahotsav of Param Pujya Jaydevbapa


Shree Ashwin Maharaj Tatha Sadguru Parivar, Chandlodiya, Ahmedabad, 2nd, Punyatithi, Mahotsav, Param Pujya Jaydevbapa,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *