મેહસાણા જીલ્લાના વડનગર તાલુકાના ઉણાદ ગામ ખાતે આજરોજ ગામના શ્રી એન. ડી. ચૌધરી તથા સમસ્ત ગ્રામજનો અને 15ગામ ચૌધરી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, દૂધસાગર ડેરી ના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી તથા બનાસ બેન્કના ચેરમેન શ્રી એમ. એલ. ચૌધરીનો ભવ્યાતિભવ્ય સન્માન સમારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ, સામાજીક અગ્રણીઓ તથા રાજકીય મહાનુભાવો સાથે મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી એન. ડી. ચૌધરી દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

unad

Sanman Samarambh At Unad, Vadnagar


Unad, Vadnagar, Sanman Samarambh, N D Chaudhari Unad, Mehsana, Rushikesh Patel, Dudhsagar Dairy, Ashok Chaudhari.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *