પાટણ જીલ્લાના ડેર ગામના વતની અને સેવાભાવી શ્રી મંગાજી ઠાકોર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા સવારે નોરતા ખાતે શ્રી નરભેરામ આશ્રમના મહંત શ્રી દોલતરામ બાપુ ના દિવ્ય આશીર્વાદ લઈને ત્યાં જરૂરિયાતમંદોને રાશન કીટ અપાઈ હતી, ત્યારબાદ ધારપુર ખાતે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું, અનાવાડા ખાતે આવેલ ગૌશાળામાં બીમાર ગાય માતાઓને ઘાસચારો અર્પણ કરાયો હતો અને અને છેલ્લે ડેર ગામ ખાતે સમસ્ત ગામના બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે લાભાર્થીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત નોરતા આશ્રમના શ્રી દોલતરામ બાપુ, શ્રી મંગાજી ઠાકોર, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ તથા શ્રી દિલીપભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Mangaji Thakor Der Patan Arranged Serviceable Activities on his Birthday 01.10.2021
શ્રી મંગાજી ઠાકોર ડેર, ડેર, પાટણ, shree mangaji thakor der, Birthday