અમદાવાદના રાયપુર વિસ્તારમા આવેલ આશાવલ ગાર્ડન ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠન તથા ગુજરાત ભીલ સેવા સંઘ દ્રારા ઐતિહાસિક મહાપુરુષ એવા શ્રી આશાભીલની પ્રતિમાનુ અનાવરણ કરવામા આવ્યુ હતુ, જેમા કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્ય સભાના સભ્ય શ્રી રમીલાબેન બારા, પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણ ભટ્ટ તથા ઘણા સ્થાનિક કાઉન્સિલરસ હાજર રહ્યાં હતા.
અમદાવાદમા અમદાવાદના પ્રથમ રાજાની પ્રતિમાનુ અનાવરણ થતા સમગ્ર સમાજમા હર્ષોલ્લાસનુ મોજુ ફરી વળ્યુ હતુ, જેનો સંપુર્ણ શ્રેય સમાજ દ્રારા કાઉન્સિલર શ્રી તુલસીભાઈ ભીલને આપવામા આવ્યો હતો.
કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી તુલસીભાઇ ભીલ, શ્રી આશાભાઈ લિડિયા, શ્રી કમલેશભાઈ વાઘેલા તથા શ્રી પ્રતાપભાઈ ખાયડુ દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ
આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠન તથા ગુજરાત ભીલ સેવા સંઘ આયોજીત
અમદાવાદના રાયપુર ખાતે શ્રી આશાભીલની પ્રતિમાનુ અનાવરણ 23.12.2020
Aashaval Aadivasi Bhil Yuva Sangathan tatha Gujarat Bhil Seva Sangh arranged Inauguration of Ashabhil’s Statue 23.12.2020
આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠન, ગુજરાત ભીલ સેવા સંઘ, અમદાવાદ, રાયપુર, શ્રી આશાભીલની પ્રતિમાનુ અનાવરણ, 23.12.2020, Aashaval Aadivasi Bhil Yuva Sangathan, Gujarat Bhil Seva Sangh, Inauguration of Ashabhil Statue, ઓનલાઇન ગુજરાત ન્યુઝ, રિપોર્ટર કૌશિક પરમાર, કૌશિક પરમાર, online Gujarat news, reporter Kaushik Parmar, Kaushik Parmar
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad