ચાંદલોડિયામા યોજાયી શ્રીમદ ભાગવત કથા

અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારની પાવનભૂમિ ઉપર શ્રી રમણધામ સેવા સંસ્થાન (શિવ ગોરક્ષનાથજી ની જગ્યા માં) ભવ્ય મંદિરના નિર્માણ અર્થે ભવ્ય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ નુ સાર્વજનિક આયોજન કરવામાં આવ્યું હતું, જે કથા તારીખ ૦૬.૦૧.૨૦૨૦ થી શરૂઆત થઇ ને ૧૩.૦૧.૨૦૨૦ના શુભ દિને પૂર્ણ થઈ હતી, જેમાં પ્રખ્યાત કથાકાર વક્તાશ્રી પરમ પૂજ્ય યોગીશ્રી બાલકનાથજી બાપુ દ્વારા ભવ્ય કથારસ પીરસવામાં આવ્યો હતો, જેમાં હજારો ભકતો ઝુમી ઉઠયા હતા.

કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા કથા વિશેની માહિતી પરમ પૂજ્ય યોગીશ્રી બાલકનાથજી બાપુ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

દેવભૂમિ રમણધામ સેવા સંસ્થાન નવનિર્મિત શિવ ગોરખનાથ ની જગ્યા જીવાપુરા ના લાભાર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ

Devbhumi Ramandham Seva Sansthan Jivapura Detroj Arranged Shreemad Bhagvad Katha Gyan Yagn in Chandlodia 2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.
,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *