ઘાટલોડિયા અમદાવાદ થી પીલવાઈ પગપાળા યાત્રા સંઘ
શ્રી બ્રહ્માણી માતાજી શક્તિપીઠ પીલવાઈ

Shree Brahmani Mataji Shakti Peeth Pilvai Vijapur
Ghatlodiya Ahmedabad to Pilvai Pagpala Yatra Sangh 25.11.2019

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં થી આજરોજ સવારે સાત વાગ્યાથી પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરવામાં આવ્યું હતું, જે પગપાળા યાત્રા સંઘ ઘાટલોડિયા અમદાવાદ બ્રહ્માણી માતાજી ના મંદિર થી નીકળીને શ્રી બ્રહ્માણી શક્તિપીઠ પિલવાઈ, વિજાપુર માટે જવા રવાના થયો હતો, પગપાળા યાત્રા સંઘ માં ઘણા પદ યાત્રિકો પદયાત્રામાં જોડાયા હતા, જેઓ શ્રી બ્રહ્માણી માતાજી નો રથ તથા બાવન ગજની ધજા લઈને પદયાત્રા નુ પ્રયાણ કર્યું હતું, પદયાત્રા ઘાટલોડિયા થી પ્રયાણ થઇને આજે બપોરે ચેહર ધામ અડાલજ ખાતે વિસામા માટે રોકાઈ હતી, ત્યારબાદ ઉવરસદ થી રાધેજા થઈને માણસા થઈને સમસ્ત પદયાત્રિકો પિલવઇ શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે તારીખ 27.11.2019 ના રોજ પહોંચશે જેમા પદયાત્રિકો માટે સંઘમાં તમામ પ્રકારની સેવાઓની જેવી કે રહેવા-જમવા ચા-નાસ્તા સાથેનું તમામ આયોજન સમિતિ દ્વારા ખુબ જ ભવ્ય અને સુંદર રીતે કરવામાં આવ્યું છે.

સમગ્ર કાર્યક્રમની વિગત તથા શ્રી બ્રહ્માણી માતાજી ના ઇતિહાસ વિશે ની માહિતી 76 પરગણા પ્રજાપતિ સમાજ ના પ્રમુખ શ્રી અનિલભાઈ પ્રજાપતિ તથા અન્ય પદયાત્રિકો દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ એપિસોડ.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed