શ્રી વારાહી માતાજી મંદિર હરીપુરા ટુંડાલી તા. જી. મહેસાણા દ્વારા આયોજિત
ભવ્ય દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Shree Varahi Mataji Mandir Haripura Tundali Mehsana arranged Bhavya Diwali Garba Mahotsav 2019

તાલુકા જીલ્લા મહેસાણામા ટુંડાલી નજીકમાં હરીપુરા ગામ આવેલું છે, ગામમાં સુંદર શ્રી વારાહી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં વારાહી માતાજી સુંદર મૂર્તિ માં બિરાજમાન છે, મંદિર દ્વારા દર વર્ષે અવનવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થતી રહે છે, મંદિર દ્વારા ૧૫૦ વર્ષ જૂની પરંપરા પ્રમાણે દર વર્ષે દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે દિવાળીના દિવસથી શરૂ થઈને લાભપાંચમ સુધી ચાલે છે, જેમાં આખા ગામને સુંદર રીતે શણગારવામાં આવે છે તથા ખેલૈયાઓ માટે સુંદર મ્યુઝિકલ પાર્ટીનું આયોજન રાખવામાં આવે છે, અને આખી રાત ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે.

મંદિરની સ્થાપના ૧૫૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી, જેનો જિર્ણોદ્ધાર ૨૦૧૦ ની સાલમાં કરવામાં આવ્યો હતો, મંદિર દ્વારા વાર્ષિક ઘણા ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે, જેમાં દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે માતાજી ના ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે, તેમાં અમદાવાદથી પદયાત્રિકો રથ લઈને હરીપુરા ગામ માં માતાજીના દર્શન માટે આવે છે, અને આખો દિવસ ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.

મંદિર વિશેની તથા દિવાળી ગરબા મહોત્સવના કાર્યક્રમની વિગત ગામના પ્રતિનિધિ શ્રી રમેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed