શ્રી વારાહી માતાજી મંદીર, રિદ્રોલ, માણસા દ્રારા આયોજીત
દિવાળી ગરબા મહોત્સવ ૨૦૧૯

Shree Varahi Seva Mandal Ridrol Mansa Gandhinagar arranged Bhavya Diwali Garba Mahotsav 2019

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં રીદ્રોલ ગામ આવેલું છે, ગામમાં સુંદર શ્રી વારાહી માતાજીનું મંદિર આવેલું છે, મંદિરના શ્રી વારાહી સેવા મંડળ દ્વારા દર વર્ષે દિવાળી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે આ ગામની ૫૫૦ વર્ષ જૂની અને પારંપરિક પ્રથા છે, દિવાળી ગરબા મહોત્સવ કાળીચૌદસના દિવસથી શરૂઆત થઈ ને લાભ પાંચમના દિવસ સુધી ચાલે છે, જેમાં તમામ ગ્રામજનો તથા આવેલા મહેમાનો દ્વારા પારંપરિક રીતે ગરબા રમવાનું આયોજન થાય છે, આ તમામ દિવસો દરમિયાન રોજ મ્યુઝિકલ પાર્ટી સાથે ગરબાનું આયોજન કરવામાં આવે છે, મંદિરના ઈતિહાસ તથા દિવાળી ગરબા મહોત્સવના સમસ્ત કાર્યક્રમની વિગત ગામના શ્રી અનિલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ વીડિયો

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed