ઓમ કારેશ્વર મહાદેવ મંદીર જોધપુર અમદાવાદ દ્રારા આયોજીત શ્રાવણ માસ ના સોમવાર ના દર્શન ૨૬.૦૮.૨૦૧૯

Om Kareshwar Mahadev Mandir Jodhpur Ahmedabad arranged Darshan of Monday during Shravan Maas 26.08.2019

 

અમદાવાદના જોધપુર વિસ્તારમા શ્રી ઓમ કારેશ્વર મહાદેવજીનુ ભવ્ય અને ખુબ જ મોટુ મંદીર આવેલુ છે, મંદીરમા શ્રાવણ માસ નિમિતે દર સોમવારની જેમ આ સોમવારે પણ મહાદેવજીના સુંદર શણગાર સજાવવામા આવ્યા હતા, મંદીર દ્રારા આજે વન વિચરણની થીમ ઉપર દર્શન ગોઠવવામા આવ્યાં હતા, સાંજે મહાઆરતીનુ આયોજન કરાયુ હતુ જેમા હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને દરેક ભક્તોએ પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

મંદીર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાગવતભાઈ પટેલના જણાવ્યા અનુસાર મંદીર દ્રારા ઘણા ધાર્મિક અને સામાજિક કાર્યો કરવામાં આવે છે, જેમા સત્સંગ સપ્તાહ, ગાયત્રી યજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ તથા ઘણા અન્ય કાર્યો કરાય છે.

સંપુર્ણ માહીતી માટે જુઓ વિડિઓ.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#ગુજરાત ના નવા મંદીર ૨૦૧૯
#Gujarat na nava Mandir 2019
#Gujarat ke Naye Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed