શ્રી રોકડીયા હનુમાન મંદીર,
શિવમ એપાર્ટમેન્ટ, સર્વોત્તમનગર, સાબરમતી, અમદાવાદ

અમદાવાદના સાબરમતી વિસ્તારમા શ્રી રોકડીયા હનુમાનજી નુ મંદીર સર્વોત્તમનગરમા આવેલુ છે, જેની સેવા પૂજા કાયમી શ્રી સુરેન્દ્રભાઈ મારવાહ દ્રારા કરવામા આવે છે. તેમના જણાવ્યા અનુસાર આ મંદીર ૧૦૦ વર્ષથી પણ વધારે જૂનું છે અને એ મૂળ સ્થાનક હજુ પણ ત્યાં હાજર છે.
મંદીર દ્રારા ઘણા ધાર્મિક ઉત્સવોનુ આયોજન કરવામા આવે છે, જેમા દર મહિને સુંદરકાંડનુ આયોજન કરાય છે તથા દર હનુમાન જયંતિના દિવસે ભંડારો યોજવામા આવે છે, જેમા ૧૦ હજારથી પણ વધારે ભાવિક ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે.
મંદીર ત્યાં ના રહીશો મૂળ આસ્થાનુ કારણ છે, જેમા ઘણા ભાવિક ભક્તોની સમસ્યાનુ સમાધાન થયુ છે.
મંદીરના દર્શન તથા વધારે માહીતી માટે જુઓ વિડિઓ.

Shree Rokadiya Hanuman Mandir Sabarmati Ahmedabad

#ગુજરાત ના મંદીર ૨૦૧૯
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
Padhttps://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed