Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
unjha - online gujarat news

Tag: unjha

ઊંઝા : વિસનગર તાલુકાના તરભ ગામે યોજાનાર શ્રી વાળીનાથ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શિવલિંગની શિવયાત્રાનુ આજરોજ ઊંઝા ખાતે આગમન

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામ ખાતે શ્રી વાળીનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય…

ઊંઝા : ટુંડાવ ગામ ખાતે શ્રી કામેશ્વર મહાદેવ તથા શ્રી બ્રહ્માણી માતાજીના દિવ્ય અને નવ્ય મંદિરોના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ગામમાં પાંડવ કાલીન સ્વયંભૂ શ્રી કામેશ્વર મહાદેવજી બિરાજમાન છે તથા અહીંયા શ્રી બ્રહ્માણી માતાજીનું પણ ખૂબ…

ઊંઝા : ભુણાવ ખાતે સદરાસણીયા પરિવાર દ્વારા યોજાયો શ્રી વારાહી માતાજીનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

સંપૂર્ણ માહિતી શ્રી મનુભાઈ પટેલ દ્વારા અપાઈ. જુઓ સંપૂર્ણ એપિસોડ Sadarasaniya Parivar Bhunav arranged Pran Pratishtha Mahotsav of Shree Varahi…

ઊંઝા : શ્રી મહાકાળી માઈ મંડળ બહારમાઢ દ્વારા યોજાયો ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2023

ઊંઝા : શ્રી મહાકાળી માઈ મંડળ બહાર માટે દ્વારા યોજાયો ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2023મહેસાણા જિલ્લાના ઊંઝા શહેર ખાતે આવેલ…

ઊંઝા : નવાપુરા ગામના શ્રી સંગ્રામસિંહ દાદાભાના દિવ્ય મંદિરે યોજાયો આસો સુદ પાંચમનો ભવ્ય મહોત્સવ

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના નવાપુરા ગામ ખાતે ક્ષત્રિય વીર શ્રી સંગ્રામસિંહ દાદાભાનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

ઊંઝા : વરવાડા ગામના ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી મંદિર ખાતે યોજાયો ભવ્યથી ભવ્ય શતાબ્દી મહોત્સવ 2022

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના વરવાડા ગામ ખાતે ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજીનું સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની…

ઊંઝા : શ્રી કનુભા પરિવાર દ્વારા યોજાયો શક્તિ અને ભક્તિરૂપી શ્રી મહાકાળી માતાજીનો ભવ્ય મેળાવડો

મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં મલાઈ વિસ્તારમાં શ્રી મહાકાળી માતાજીનું સુંદર મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં શ્રી કનુભા પરિવાર દ્વારા…

ઊંઝા : મકતુપુર ગામ ખાતે આવેલા શ્રી નાગ દેવતા મંદિર ખાતે યોજાયો નાગ પાંચમ મહોત્સવ ૨૦૨૨

નાગ પંચમીની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના મકતુપુર ગામની સીમમાં, જ્યાં…

ઊંઝા : કરણપુર ગામના શ્રી આંગડનાથ મહારાજ મંદિર ખાતે યોજાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ ૨૦૨૨

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરણપુર ગામમાં શ્રી આંગડનાથ મહારાજજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, કહેવાય છે કે…

ઉંઝા : કંથરાવી ગામ ખાતે યોજાયો શ્રી ખોડીયા હનુમાનજી મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૧

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના કંથરાવી ગામ ખાતે શ્રી ખોડીયા હનુમાનજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, આમ…