Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Sneh Milan Samaroh - online gujarat news

Tag: Sneh Milan Samaroh

કડી : જાસલપુર ગામ ખાતે શ્રી નાની છાસઠ નાયી સમાજ તથા સહાયક યુવક મંડળ દ્વારા યોજાયો ભવ્ય સ્નેહ મિલન સમારોહ ૧૦.૧૨.૨૦૨૩

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ ખાતે નાની છાસઠ નાયી સમાજ તથા સહાયક યુવક મંડળ દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન…

ચાણસ્મા : લણવાના પ્રજાપતિ ભવન (સંકુલ) ખાતે શ્રી ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ કેળવણી મંડળ દ્વારા યોજાયો ૪૦મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામ ખાતે સુંદર શ્રી પ્રજાપતિ ભવન સંકુલ આવેલું છે, જ્યાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી…

માણસા : બાલવા ગામ ખાતે શ્રી ૨૭ ગોળ આંજણા ચૌધરી યુવક મંડળ દ્વારા યોજાયો સ્નેહ મિલન સમારોહ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે શ્રી ૨૭ ગોળ આંજણા ચૌધરી યુવક મંડળ દ્વારા નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહનું…

અમદાવાદ : શ્રી ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ દ્વારા યોજાયો ભવ્ય સ્નેહ મિલન સમારોહ ૨૦૨૨

આજ રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ, વસ્ત્રાલ દ્વારા ભવ્યાતિભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં…

મહેસાણા : ગોઝારીયા ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયો ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાના સમર્થનમા ભવ્ય સ્નેહ મિલન સમારોહ

ગોઝારીયા ખાતે શ્રી દંઢાવ્ય છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારાના સમર્થનમા ભવ્ય સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામા આવ્યુ…

વિસનગર : પ્રજાપતિ સમાજ ભાજપ વિચારધારા દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય દ્વિતીય સ્નેહ મિલન સંમેલન

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એપીએમસી માર્કેટ ખાતે પ્રજાપતિ સમાજ ભાજપ વિચારધારા દ્વારા ભવ્યાતિભવ્ય દ્વિતીય સ્નેહ મિલન સમારોહ નું આયોજન કરવામાં…