Tag: Shree Patidar Parivar Trust Lavkush

અમદાવાદ : શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા વિધવા તથા ત્યકતા બહેનો માટે અનાજ કીટ, ગરમ બ્લેન્કેટ તથા સાડીનું વિતરણ કરાયુ

અમદાવાદ સ્થિત શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એમાં ટ્રસ્ટ દ્વારા અનાજ કીટનુ…

અમદાવાદ : નારણપુરા ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા યોજાયો સર્વ જ્ઞાતિય નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પ

અમદાવાદના નારણપુરા વિસ્તારમા આશિષ એપાર્ટમેન્ટમાં આવેલ શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશની ઓફિસ ખાતે અનેકવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓનું…

અમદાવાદ : શાહીબાગમા સરદાર પટેલ સ્મારક ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકુશ દ્વારા “વિવિધ ક્ષેત્રે યશસ્વી પાટીદારો” નામના પુસ્તક વિમોચન તથા એમના સન્માન સમારોહ સન્માનનુ ભવ્ય આયોજન કરાયુ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે દ્વારા વિવિધ ક્ષેત્રે યશસ્વી પાટીદારોના પુસ્તક વીમોચન તથા તેમના ભવ્ય સન્માન સમારોહનુ…

અમદાવાદ : ગોમતીપુર ગામ ખાતે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ (લવકુશ) દ્વારા શ્રીમતી કૈલાશબેન બાબુભાઈ પટેલ (JSIW, જય સોમનાથ પરિવાર, ખોરજ)ના સહયોગથી કે. બી. પટેલ ફિઝિયોથેરાપી સેન્ટરનુ લોકાર્પણ કરાયુ

અમદાવાદની શ્રી પાટીદાર પરિવાર સેવા ટ્રસ્ટ (લવકુશ) સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, એ…