Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Mahotsav - online gujarat news

Tag: Mahotsav

અમદાવાદ : ઝુંડાલ સર્કલ પર આવેલા શ્રી અનુપસ્વામીજી મહારાજની ઝૂંપડી ખાતે શ્રી અનુપ મંડળ દ્વારા યોજાયો માગશર સુદ બીજનો ભવ્ય ધાર્મિક મહોત્સવ

અમદાવાદના ઝુંડાલ સર્કલ પર શ્રી અનુપસ્વામીજી મહારાજનુ સુંદર મંદિર આવેલું છે, જેને શ્રી અનોપ સ્વામીજી મહારાજની ઝુંપડી તરીકે ઓળખવામાં આવે…

વિરમગામ : જખવાડાના ઐતિહાસિક શ્રી નાગદેવતા મંદિર ખાતે યોજાયો નાગપાંચમ નિમિત્તે પારંપરિક ભવ્ય લોકમેળો 

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે શ્રી નાગદેવતા ભગવાનનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં નાગ પાંચમના રોજ ભવ્ય લોકમેળાનું…

કડી : આનંદ પાર્ક સોસાયટીમા આવેલ શ્રી રાજરાજેશ્વરી પીઠમ આનંદધામ ખાતે યોજાયો શ્રી મહારુદ્ર યજ્ઞ

મહેસાણા જિલ્લાના કડી શહેરમા આનંદ પાર્ક સોસાયટીમા શ્રી રાજરાજેશ્વરી પીઠમ આનંદધામ આવેલુ છે, જ્યાં શ્રી રાજરાજેશ્વરી માઁ ખૂબ જ દિવ્ય…

જોટાણા : ખદલપુર ગામ ખાતે આવેલા શ્રી વારાહી માતાજી મંદિરના નવનિર્માણ હેતુથી યોજાયો ભવ્ય શિલાન્યાસ મહોત્સવ

જોટાણા તાલુકાના ખદલપુર ગામ ખાતે શ્રી વારાહી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી આવેલ મંદિરની પાછળની બાજુએ…

અમદાવાદ : ચાંદલોડીયા વિસ્તારમા પરમ પૂજ્ય શ્રી અશ્વિન મહારાજ તથા સદગુરુ પરિવાર દ્વારા યોજાયો પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જયદેવ બાપાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ મહોત્સવ

આજરોજ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રણછોડ નગર વિભાગ 2 ખાતે પરમ પૂજ્ય શ્રી અશ્વિન મહારાજ તથા સદગુરુ પરિવાર દ્વારા પરમ પૂજ્ય…