Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Gandhinagar - online gujarat news - Page 25

Tag: Gandhinagar

આવો દર્શન કરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામના શ્રી વેડાઈ માતાજીના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વેડા ગામમા શ્રી વેડાઈ માતાજીનુ ભવ્ય મંદિર આવેલુ છે, મંદિર અને મંદિર પરિસર ખૂબ જ સુંદર…

ભાદરવી પુનમ ના શુભ દિવસે કરીએ ઉવારસદગામના શ્રી અંબાજી માતાજીના દર્શન

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામ માં શ્રી અંબાજી માતાજીનું સુંદર મંદીર આવેલુ છે, આ મંદિર ખૂબ જ એક ઐતિહાસિક અને કમસેકમ…

ભાદરવા સુદ નોમને શુભ દિવસે કરો દર્શન વાવોલ ગામના નેજાવાળા શ્રી રામદેવપીરના

ગાંધીનગર જિલ્લાના વાવોલ ગામ માં દરબાર વાસ ખાતે શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર મંદીર આવેલુ છે, મંદિરમાં શ્રી રામદેવજી મહારાજ…

આવો દર્શન કરીએ ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામ ના શ્રી લાલઘર માતાજીના

ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામમાં શ્રી લાલઘર માતાજીનું ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, માતાજી કોલવડા ગામ ટોળાની માતા છે તથા…

જન્માષ્ટમી પર્વના શુભ અવસરે દર્શન કરો બાલવાના શ્રી રાધે કૃષ્ણ મંદિરના

ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બાલવા ગામે શ્રી રાધા કૃષ્ણ ભગવાનનુ સુંદર મંદિર આવેલુ છે, મંદિર ખુબ જ વિશાળ અને ભવ્ય…

પ્રજાને પાણી મળી રહે તે માટે બલિદાન આપનાર શ્રી વીર મેઘમાયાનુ મુખ્યમંત્રી શ્રી દ્વારા “વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ” નુ પાટણ ખાતે ઇ શિલાન્યાસ

પશ્ચિમ અમદાવાદના સાંસદ શ્રી તથા વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલના ચેરમેન ડૉ. કિરીટભાઈ સોલંકી દ્વારા આપવામા આવી સંપૂર્ણ માહિતી. જુઓ એપિસોડ…

गुजरात : धमासणामें श्री दंडीबापुके पावन सानिध्यमें गुरुपूर्णिमा महोत्सव पे मंगलकारी श्री सुंदरकांड पाठ

गुजरातके गांधीनगर जिल्लेके धमासणा गाँव स्थित श्री विजय हानुमान आश्रम पर श्री बैदेही शरणजी (दंडीबापु) के पावन सानिध्यमे गुरुपूर्णिमाके महान…

કલોલ : ભગવાન શ્રી જગન્નાથની ૧૨મી રથયાત્રા મહોત્સવ ૨૦૨૦

ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરમા શ્રી સત્યનારાયણ મંદીર રથયાત્રા મહોત્સવ સમિતિ દ્રારા ભગવાન શ્રી જગન્નાથની ૧૨મી રથયાત્રા મહોત્સવ ૨૦૨૦નુ આયોજન કરવામા…

ધમાસણાના શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે શ્રી સત્યનારાયણ મંદીર કલોલ દ્રારા આયોજીત રથયાત્રા મહોત્સવનું મામેરૂ તથા સુંદરકાંડ

ગાંધીનગર જીલ્લાના કલોલ શહેરના શ્રી સત્યનારાયણ મંદીર દ્રારા શ્રી જગન્નાથ ભગવાનની ભવ્ય રથયાત્રાને કોરોના મહામારીનુ ગ્રહણ લાગેલ છે, પણ આજરોજ…

આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ગુજરાત સરકારનુ 14 હજાર કરોડનું પેકેજ જાહેર, વીજદરથી લઈને ટેક્સ સુધી અપાઈ મોટી છુટછાટ : જુઓ સંપુર્ણ પેકેજ વિશેની માહીતી

હસમુખ અઢિયાની એક્સપર્ટ કમીટિએ આપેલી માહિતી અને કેબિનેટ મંત્રીની બેઠતો બાદ સીએમ રૂપાણીએ મોટું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યુ છે. રેસિડન્સ…