Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Dabhoda - online gujarat news

Tag: Dabhoda

ગાંધીનગર : ડભોડા ગામના શ્રી શૈલેષસિંહ સોલંકી પરિવારને જગત મંદિર દ્વારકા ધ્વજા આરોહણનો અવિરત ચોથી વખત અમુલો અવસર મળ્યો

આજરોજ તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે રહેતા શ્રી શૈલેષભાઈ સોલંકી પરિવારને જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજા આરોહણનો ચોથી વખત…

ગાંધીનગર : ડભોડા ગામ ખાતે સમસ્ત રબારી પરિવાર દ્વારા યોજાયો શ્રી વિહત મેલડી માતાજીના નવીન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામના રબારીવાસમાં શ્રી વિહત મેલડી માતાજી નું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેના દિવ્ય…

ગાંધીનગર : ડભોડા ગામ ખાતે નવનિર્મિત શ્રી ઉમિયા ધામ મંદિરના દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે શ્રી ઉમિયા માતાજીનું સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજઇ…

ગાંધીનગર : ડભોડા ગામ ખાતે શ્રી ભુપતસિંહ તથા શ્રી કનુસિંહ પરમાર અને સરપંચ પરિવાર દ્વારા યોજાયો ત્રિભેટ કાર્યક્રમ

આજરોજ તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે શ્રી ભુપતસિંહ તથા શ્રી કનુસિંહ પરમાર સરપંચ પરિવાર દ્વારા ત્રિભેટ કાર્યક્રમનુ ભવ્ય આયોજન…

ગાંધીનગર : ડભોડા શ્રી શૈલેષભાઈ સોલંકી પરિવારને જગત મંદિર દ્વારકા ધ્વજા આરોહણનો અમુલો અવસર મળ્યો

આજરોજ તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા ગામ ખાતે રહેતા શ્રી શૈલેષભાઈ સોલંકી પરિવારને જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજા આરોહણનો અમુલો અવસર…

ગાંધીનગર : ડભોડા બુટાકીયા ગામ ખાતે ત્રીમંદિરનો ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિદ્વાન ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન

તાલુકા જિલ્લા ગાંધીનગર ના ડભોડા બુટાકીયા ગામ ખાતે ત્રિમંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ભવ્યથી ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ…

ગાંધીનગર : ડભોડા બુટાકીયા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ, શ્રી બાલા બહુચર માતાજી તથા શ્રી સોમનાથ મહાદેવજીના નવીન ત્રીમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય શોભાયાત્રા સાથે શુભારંભ

તાલુકા જિલ્લા ગાંધીનગરના ડભોડા બુટાકીયા ગામ ખાતે શ્રી રામદેવજી મહારાજ, શ્રી બાલા બહુચર માતાજી તથા શ્રી સોમનાથ મહાદેવજીનુ ત્રિમંદીર નિર્માણ…

ખેરાલુ : કેસરપુરા મોહનપુરા (ડભોડા) ગામ ખાતે યોજાયો શ્રી નારસંગા વીર મહારાજ નો ફોટો તથા શિખર પ્રતિષ્ઠા મહોત્સવ

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કેસરપુરા મોહનપુરા (ડભોડા) ગામ ખાતે શ્રી નારસંગા વીર મહારાજ નું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

લોકગાયક સાગર પટેલની શ્રી ઉમિયા દર્શન સંકલ્પ યાત્રાનુ ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમા ભવ્ય સ્વાગત કરાયુ

આજરોજ લોકગાયક શ્રી સાગર પટેલની શ્રી ઉમિયા દર્શન સંકલ્પ યાત્રા ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે આવી પહોંચી હતી, જ્યાં ના શ્રી…