Tag: Chandlodiya

અમદાવાદ : ચાંદલોડિયા વિસ્તારની સીમંધર રેસિડેન્સી-2 ખાતે શ્રી મિતાબેન જાદવના નિવાસ્થાન ઉપર આવેલા શ્રી બહુચર માતાજી મંદિર ખાતે શ્રી બહુચર યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો ભવ્ય ૧૯મો અન્નકૂટ મહોત્સવ

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં સીમંધર રેસિડેન્સી ૨ ખાતે શ્રી મિતાબેન જાદવના નિવાસ્થાને શ્રી બહુચર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે,…

અમદાવાદ : ચાંદલોડિયા ખાતે પૂજ્ય સંતશ્રી અશ્વિન મહારાજ દ્વારા યોજાઈ પૂજ્ય સંતશ્રી જયદેવ બાપાની તૃતીય વાર્ષિક નિર્વાણતિથી નિમિત્તે સત્સંગ સંતવાણી

આજરોજ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલ રણછોડ નગર સોસાયટી વિભાગ ૨ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી અશ્વિન મહારાજ તથા સંત શ્રી…

અમદાવાદ : ચાંદલોડિયા વિસ્તારમા શ્રી વિશ્વકર્મા જનસંહાયક ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા યોજાઈ ભવ્યાતિભવ્ય શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રા

આજરોજ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમા શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે શ્રી વિશ્વકર્મા જનસંહાયક ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ભવ્યાતિભવ્ય શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રાનુ…

અમદાવાદ : ચાંદલોડીયા વિસ્તારમા પરમ પૂજ્ય શ્રી અશ્વિન મહારાજ તથા સદગુરુ પરિવાર દ્વારા યોજાયો પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જયદેવ બાપાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ મહોત્સવ

આજરોજ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રણછોડ નગર વિભાગ 2 ખાતે પરમ પૂજ્ય શ્રી અશ્વિન મહારાજ તથા સદગુરુ પરિવાર દ્વારા પરમ પૂજ્ય…