Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
રિપોર્ટર કૌશિક પરમાર - online gujarat news - Page 2

Tag: રિપોર્ટર કૌશિક પરમાર

અમદાવાદમા મહાપુરુષ શ્રી આશાભીલની પ્રતિમાનુ અનાવરણ કરાયુ

અમદાવાદના રાયપુર વિસ્તારમા આવેલ આશાવલ ગાર્ડન ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આશાવલ આદિવાસી ભીલ યુવા સંગઠન તથા ગુજરાત ભીલ સેવા…

આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અર્થે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા (ગુજરાત પ્રદેશ)ની અગત્યની બેઠક યોજાઇ

ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે આજે ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા (ગુજરાત પ્રદેશ) દ્રારા આગામી સમયમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી…

વિક્રમ વૈતાલ યુગના શ્રી આગિયા વીર વૈતાલ મંદીરના દિવ્ય દર્શન || ભાંખર

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ભાંખર ગામમા શ્રી આગિયા વીર વૈતાલજીનુ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, જે લોક વાયકા પ્રમાણે…

આવો માગશર સુદ બીજના શુભ દિવસે કરીએ પુંદ્રાસણ ગામના શ્રી રામદેવપીર મહારાજના દિવ્ય દર્શન

તાલુકા જીલ્લા ગાંધીનગરના પુંદ્રાસણ ગામમા શ્રી રામદેવપીર મહારાજનુ ખુબ જ સુંદર મંદીર આવેલુ છે, જયાં શ્રી રામદેવજી મહારાજ ખુબ જ…

મુંબઈની હોટ “ટ્વીન્કલે” લીધી અમદાવાદની “હોટેલ તાજ સ્કાયલાઇન”ની મુલાકાત

મહારાષ્ટ્રના મુંબઇ શહેરની સુંદર સેલિબ્રિટી એવી “ટ્વીન્કલ” કે જેમને “જીમવાલી લડકી” તરીકે સંપુર્ણ મુંબઇમા ઓળખવામા આવે છે, તેઓએ અમદાવાદ શહેરની…

જય અલખધણી સેવા મંડળ, ચિખોદરા દ્રારા ચિખોદરા થી જુના રણુજા (રાજસ્થાન) ૮મા પગપાળા યાત્રા સંઘનુ આયોજન કરાયુ

આણંદ જિલ્લાના ચિખોદરા ખાતે આવેલા જય અલખધણી સેવા મંડળ દ્વારા ચિખોદરા થી જુના રણુજા (રાજસ્થાન) પગપાળા યાત્રા સંઘ નું દર…

ખેડા જીલ્લાના માંકવા ગામે ઉજવાયો શ્રી અંબાજી માતાજીનો બીજો દિવ્ય પાટોત્સવ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના માંકવા ગામમા શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર મંદીર આવેલુ છે, મંદિરમાં શ્રી અંબાજી માતાજી ખુબ…

કોરોના અપડેટ 28.11.2020

CORONA UPDATE: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 1598 કેસ પોઝિટિવ, કુલ આંકડો 2,06,714 પર.. જાણો સરકારના આંકડા પ્રમાણે આજે…

કોરોના અપડેટ 27.11.2020

CORONA UPDATE: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 1607 કેસ પોઝિટિવ, કુલ આંકડો 2,05,116 પર.. જાણો સરકારના આંકડા પ્રમાણે આજે…

શ્રી દત્ત મંદીર ગાંધીનગર દ્રારા આયોજીત પરમ પુજ્ય શ્રી રંગ અવધૂત મહારાજની ૧૨૩મી જન્મજયંતિની ઉજવણી ૨૦૨૦

ગાંધીનગર શહેરના સેક્ટર ૨૮મા શ્રી દત્ત મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે તેજ રીતે દર…