Tag: ગુજરાતના મંદિરો

આવો દર્શન કરીએ પ્રાંતિજના ભવ્ય એવા શ્રી ઉમાધામ મંદિરના

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં શ્રી બાવન ગોળ કડવા પાટીદાર સમાજ સંચાલિત શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે,…

આવો દર્શન કરીએ શેરીસા ગામ ના અંધારીયા વાળા શ્રી જોગણી માતાજીના નવીન મંદિરના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શેરીસા ગામ માં શ્રી અંધારીયા વાળા જોગણી માતાજી નું નવું મંદિર 8.4.2018 ની સાલમા નિર્માણ પામ્યું…

આવો નિહાળીએ અને દર્શન કરીએ અંબોડ ગામ ના ઐતિહાસિક શ્રી જુના અંબાજી મંદીરના

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં શ્રી જુના અંબાજી માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે, મંદિરમાં બિરાજમાન શ્રી અંબાજી માતાજી,…

ભાદરવી પુનમ ના શુભ દિવસે કરીએ ઉવારસદગામના શ્રી અંબાજી માતાજીના દર્શન

ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામ માં શ્રી અંબાજી માતાજીનું સુંદર મંદીર આવેલુ છે, આ મંદિર ખૂબ જ એક ઐતિહાસિક અને કમસેકમ…

ભાદરવા સુદ અગિયારસના પાવન દિવસે કરીએ થલતેજ ગામના શ્રી રામાપીર તથા રાણી નેતલદેના સજોડે દર્શન

અમદાવાદના થલતેજ ગામમાં શ્રી રામદેવપીર મહારાજ નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જ્યાં શ્રી રામદેવપીરજી મહારાજ રાણી નેતલદે…

ગુજરાતનો પ્રસિદ્ધ સાલડીનો મેળો કોરોનાને લીધે મોકુફ || દર્શન કરો સાલડીના શ્રી પીંપળેશ્વર મહાદેવના

તાલુકા જીલ્લા મહેસાણાના સાલડી ગામમા શ્રી પીંપળેશ્વર મહાદેવજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિરમાં ભગવાન શ્રી ભોળાનાથ સ્વયંભૂ જ્યોતિર્લિંગ માં બિરાજમાન…

શીતળા સાતમના પવિત્ર દિવસે કરો દર્શન મીઠા ગામના શ્રી શીતળા માતાજીના

મહેસાણા જીલ્લાના મીઠા ગામમા શ્રી શીતળા માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શીતળા સાતમના દિવસે માતાજીના ભવ્ય ભાતીગળ મેળાનુ આયોજન…