Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ગાંધીનગર - online gujarat news - Page 3

Tag: ગાંધીનગર

આવો પાંચમા નોરતે કરીએ વેડા (પિલવાઈ) ગામના શ્રી વેડાઇ માતાજીના દિવ્ય દર્શન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વેડા (પિલવાઈ) ગામ માં શ્રી વેડાઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી વેડાઇ માતાજી ખુબ…

નવરાત્રીની આસો સુદ પાંચમના દિવસે કરીએ ધમેડા ગામના શ્રી મહાકાળી માતાજીના દિવ્ય દર્શન

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ધમેડા ગામ આવેલું છે, જ્યાં શ્રી મહાકાળી માતાજીનું અતિ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, ગ્રામજનોના…

નવલી નવરાત્રીના ચતુર્થ નોરતે કરીએ પીપળજ ગામના શ્રી મહાકાળી માતાજી ના દિવ્ય દર્શન

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીપળજ ગામમા પાટિયાથી પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ શ્રી મહાકાળી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

નવરાત્રીના ચોથા નોરતે કરો પીપળજ ગામના શ્રી ચેહર ધામ ના દિવ્ય દર્શન || online gujarat news

તાલુકા-જિલ્લા ગાંધીનગરના પીપળજ ગામમાં શ્રી કેસર ભવાની એટલે કે શ્રી ચેહર માતાજીનુ “ચેહરધામ” કરીને સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…

આવો નવલી નવરાત્રીના તૃતીય નોરતે કરીએ દોલારાણા વાસણા ગામના શ્રી નાગણેશ્વરી માતાજીના દિવ્ય દર્શન

તાલુકા-જિલ્લા ગાંધીનગરમાં દોલારાણા વાસણા ગામ આવેલું છે, ગામ માં શ્રી નાગણેશ્વરી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, ત્યાં…

નવલી નવરાત્રી માં કરીએ ઈન્દ્રોડા ગામના શ્રી ઈન્દ્રાણી માતાજીના દિવ્ય દર્શન || Online gujarat news

ગાંધીનગર જિલ્લાના ઇન્દ્રોડા ગામ માં શ્રી ઈન્દ્રાણી માતાજીનુ ઐતિહાસિક તથા પોરાણિક મંદિર આવેલું છે, ગ્રામજનોના કહેવા અનુસાર માતાજી આશરે ૫૦૦…

આવો દર્શન કરીએ સામેત્રી ગામે આવેલા શ્રી વડવાળાદેવ રામજી મંદિર ના

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામે જે રખિયાલ નજીક આવેલું છે,…

આવો દર્શન કરીયે છાલા ગામના શ્રી રાજરાજેશ્વરી મેલડીધામના

ગુજરાતના મંદિરો ના કેમ્પેન હેઠળ આજે આપણે પહોંચ્યા છીએ તાલુકા-જિલ્લા ગાંધીનગરના છાલા ગામ માં, જ્યાં હિંમતનગર થી મોટા ચિલોડા હાઈવે…

આવો દર્શન કરીએ સુંદર ફોટો પ્રતિમામા બિરાજમાન એવા પ્રાંતિયાના શ્રી જોગણીમાતાજીના

તાલુકા-જીલ્લા ગાંધીનગરના પ્રાંતિયા ગામમાં શ્રી જોગણી માતાજી નું સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ…

આવો દર્શન કરીએ શેરીસા ગામ ના અંધારીયા વાળા શ્રી જોગણી માતાજીના નવીન મંદિરના

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શેરીસા ગામ માં શ્રી અંધારીયા વાળા જોગણી માતાજી નું નવું મંદિર 8.4.2018 ની સાલમા નિર્માણ પામ્યું…