Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
Religious News - online gujarat news - Page 5

Category: Religious News

અમદાવાદ : ચાંદખેડાના શ્રી રોહિદાસ ધામ ખાતે સંત શિરોમણી શ્રી રોહીદાસ ભગવાનના ૬૪૭મા જન્મોત્સવ નિમિત્તે યોજાઈ ભવ્ય શોભાયાત્રા

જુઓ સંપૂર્ણ એપિસોડ Shree Rohidas Dham Chandkheda Celebrated 647th Birthday Anniversary of Sant Shiromani Shree Rohidas Bhagvan 24.02.2024

ગાંધીનગર : ઝુંડાલ ગામ ખાતે આવેલા શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય મહોત્સવનુ આયોજન

તાલુકા જિલ્લા ગાંધીનગરના ઝુંડાલ ગામ ખાતે બહેનો અને ભાઈઓના શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર…

માણસા : બાલવા ગામ ખાતે શ્રી રણજીતસિંહ વાઘેલા પરિવાર દ્વારા યોજાયો શ્રી જહુ મેલડી ધામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે શ્રી જહુ મેલડી ધામ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો શ્રી રણજીતસિંહ વાઘેલા…

બાયડ : તેનપુર ગામ ખાતે યોજાયો શ્રી રામ પરિવાર તથા ઉમિયા માતાજીના નવીન મંદિરોનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તેનપુર ગામ ખાતે શ્રી રામ પરિવાર તથા ઉમિયા માતાજીના નવીન મંદિરો નિર્માણ થયા છે, જેનો દિવ્ય…

માણસા : ઈટાદરા ગામ ખાતે યોજાયો શ્રી નીલકંઠ મહાદેવના નવીન મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈટાદરા ગામ ખાતે શ્રી નીલકંઠ મહાદેવજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે નવીન મંદિરની…

ગાંધીનગર : શેરથા ગામ ખાતે મોટા ઠાકોર વાસમા આવેલા આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો આઈ શ્રી ખોડીયાર માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના શેરથા ગામ ખાતે મોટા ઠાકોરવાસમાં આઈ શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે,…