Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
admin - online gujarat news - Page 62

Author: admin

અમદાવાદ : નિર્ણયનગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ એકમ વિભાગ ૪ દ્વારા યોજાયો સામૂહિક યજ્ઞોપવિત્ર સંસ્કાર કાર્યક્રમ

અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ એકમ વિભાગ ચાર દ્વારા 28 મો સામૂહિક યજ્ઞોપવિત્ર સંસ્કાર કાર્યક્રમ યોજાયો…

અમદાવાદ : સોલા ભાગવત ખાતે શ્રી ઝાલાવાડ શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા યોજાયો ૩૦મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

અમદાવાદના સોલા ભાગવત ખાતે શ્રી ઝાલાવાડ શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય 30માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું,…

વિજાપુર : ઉબખલ ગામના ઐતિહાસિક સ્વયંભુ શ્રી અંબાજી માતાજી મંદિર ખાતે દશાબ્દિ મહોત્સવ નિમિત્તે યોજાયો ભવ્ય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉબખલ ગામ ખાતે ઐતિહાસિક સ્વયંભૂ શ્રી અંબાજી માતાજીનું શક્તિધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી અંબાજી માતાજી…

ગાંધીનગર : આલમપુર ખાતે ચૌદગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા યોજાયો ૨૮ મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ

ગાંધીનગર નજીકના આલમપુર ગામ ખાતે ચૌદગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા 28 માં ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ,…

અમદાવાદ : આંબલી વિસ્તારમાં શ્રી બ્રહ્મક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ અમદાવાદ દ્વારા યોજાયો ૧૫ મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ

અમદાવાદના આંબલી વિસ્તારમા શ્રી બ્રહ્મક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ અમદાવાદ દ્વારા ભવ્ય 15માં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં…

વિસનગર : કામલપુર (ગોઠવા) ગામ ખાતે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પરિસરમા યોજાયો શ્રી ગુરુ મહારાજની દિવ્ય પ્રતિમાનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કામલપુર ગોઠવા ગામ ખાતે જ્યાં શ્રી વૈજનાથ મહાદેવજીનું…

ગાંધીનગર : જમિયતપુરા ગામ ખાતે ઇહોર પરિવાર દ્વારા યોજાયો સિકોતર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તાલુકા જિલ્લા ગાંધીનગરના જમિયતપુરા ગામ ખાતે રબારી વસાહતમાં ઈહોર પરિવાર દ્વારા શ્રી સિકોતર માતાજીનું નવીન મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો…

અમદાવાદ : વસ્ત્રાલ ગામ ખાતે શ્રી રામદેવપીર મંદિરમાં શ્રી રામ પરિવાર, શ્રી રાધાકૃષ્ણ તથા શ્રી અંબાજી માતાજીની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન

અમદાવાદ નજીકના વસ્ત્રાલ ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિરમાં શ્રી રામ પરિવાર, શ્રી…

તલોદ : બાદરજીના મુવાડા ગામના શ્રી અમરબાની સિકોતર માતાજી મંદિર ખાતે યોજાયો તૃતીય પાટોત્સવ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામ ખાતે આવેલા શ્રી અમરબાની સિકોતર માતાજી મંદિર ખાતે તૃતીય પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામા…

ધનસુરા : શ્રી મોડાસા જુથ લીંબચ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા યોજાયો કુળદેવી શ્રી લીંબચ માતાજીના નવીન મંદિર નો દિવ્ય અને ભવ્ય ભૂમિ પૂજન તથા શિલાન્યાસ સમારોહ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના અંતિસરા ગામ ખાતે મોડાસા રોડ ઉપર શ્રી ખોડીયાર માતાજીના મંદિરની સામે શ્રી લીંબચ ધામ મંદિર નું…