Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
નડિયાદ : દાવડા ગામ ના શ્રી વીર ભાથીજી મહારાજના મંદિરે યોજાયો ભવ્યાતિભવ્ય 24 મો દિવ્ય પાટોત્સવ - online gujarat news

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના દાવડા ગામમા શ્રી વીર ભાથીજી મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલુ છે, જ્યાં શ્રી ભાથીજી મહારાજ ખૂબ જ દિવ્ય પ્રતિમામામા બિરાજમાન છે, મંદિર પ્રત્યે દરેક ભક્તજનોને અપાર આસ્થા અને શ્રદ્ધા છે, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ મહારાજના દર્શનાર્થે પધારે છે, મંદિર દ્વારા દર વર્ષે ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે આજરોજ ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેમા સવારથી લોકમેળો જામ્યો હતો તથા મંદિરે નવચંડી યજ્ઞનુ આયોજન કરાયુ હતુ અને તથા રાત્રીના લોક ડાયરાનું પણ આયોજન કરવામા આવ્યુ, જેમાં સમસ્ત શ્રદ્ધાળુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની સંપુર્ણ વિગત મંદિરના સેવક પરિવાર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Bhathiji Maharaj Mandir Davda Arranged 24 Patotsav 05.12.2021

Davda, Nadiad, Kheda, Bhathiji Mandir Davda, Bhathiji Maharaj Mandir Patotsav, Patotsav 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *