તાલુકા જિલ્લા ગાંધીનગરના જમિયતપુરા ગામ ખાતે શ્રી ખાખરીયા છાસઠ પ્રજાપતિ સમાજ દ્વારા ૨૮માં શાહી સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 20 નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સન્માન સન્માન સમારોહ અને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત મહામંત્રીશ્રી અમિતભાઈ પ્રજાપતિ, શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ, શ્રી રામભાઈ પ્રજાપતિ, શ્રી દિપકભાઈ પ્રજાપતિ તથા શ્રી દીપકભાઈ દલવાડી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Khakhariya Chhasath Prajapati Seva Samaj Arranged 28th Shahi Samuh Lagnotsav 28.01.2024
Shree Khakhariya Chhasath Prajapati Seva Samaj, 28th Shahi Samuh Lagnotsav, 28.01.2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed